Saturday, September 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળમાં વચગાળાની સરકારનું કોકડું ઉકેલાયું સુશીલા કાર્કીને વડાપ્રધાન બનાવવા સહમતી!

શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં રાત્રે બેઠક યોજવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2025-09-12 12:06:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નેપાળમાં સત્તા પરિવર્તન બાદ વચગાળાની સરકારની રચનાનું કોકડું ઉકેલાયું છે. જેમાં અડધી રાતે ખેલ

પલટાઈ ગયો હતો. લાંબી ચર્ચા વિચરણા બાદ સુશીલા કાર્કીના નામ પર સહમતિ સાધવામાં આવી છે.

જેના પગલે હવે સુશીલા કાર્કી નેપાળના નવા કાર્યકારી વડાપ્રધાન બની શકે છે. સુશીલા કાર્કીના નામ

પર જેન જી માં ચાલતા મતભેદો બાદ સેનાધ્યક્ષ અશોક રાજ સિગ્દેલ અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને

ભારે મહેનત કરવી પડી હતી.
આ અંગે શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં રાત્રે બેઠક યોજવામાં આવી હતી.

જેમાં નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવા સહમતિ

બની છે. આ નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ, વરિષ્ઠ કાનૂની

ઓમ પ્રકાશ અર્યાલ, સુશીલા કાર્કી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.આ બેઠકમાં સરકાર રચના

પૂર્વે સંસદ ભંગ કરવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. જોકે, આ મુદ્દે જેન-જી ગ્રુપોમાં મતભેદ જોવા મળ્યા હતા.

નેપાળની જૂની પરંપરાને અનુસરીને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું

નેતૃત્વ સોંપવા જેન-જી ગ્રુપો વચ્ચે સહમતિ બની હતી. જેન-જી ના યુવાનો ઈચ્છે છે કે પહેલા સરકાર

ભંગની જાહેરાત થાય બાદ જ વચગાળાની સરકારની રચના કરવામાં આવે. જોકે, તેમ છતાં સંસદ ભંગ

કરવા મુદ્દે હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

Tags: nepalsushila karki
Previous Post

બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડી મામલે CBIના અમદાવાદમાં દરોડા

Next Post

લખનઉમાં સરકારી બસ ખીણમાં ખાબકી,પાંચ લોકોના મોત, અનેકને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે

September 13, 2025
સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી
તાજા સમાચાર

સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી

September 13, 2025
કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી

September 13, 2025
Next Post
લખનઉમાં સરકારી બસ ખીણમાં ખાબકી,પાંચ લોકોના મોત, અનેકને ઇજા

લખનઉમાં સરકારી બસ ખીણમાં ખાબકી,પાંચ લોકોના મોત, અનેકને ઇજા

છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.