Saturday, September 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

15માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતા સીપી રાધાકૃષ્ણન

નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ સહિતની ઉપસ્થિતિ, રાજીનામાના 53 દિવસ બાદ ધનખડ પહેલીવાર સામે આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-09-12 12:46:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આજે શુક્રવારે 15માં ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. આ સપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાજનાથસિંહ, અમિત શાહ સહીત ઉપસ્થિ રહ્યા હતા આ ઉપરાંત આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જોવા મળ્યા હતા. તે 21 જુલાઈના રોજ રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા છે.
સીપી રાધાકૃષ્ણનની શપથવિધિ દરમિયાન જગદીપ ધનખડ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અન્સારીની બાજુમાં બેઠા હતા. 53 દિવસ બાદ તેઓ પહેલી વખત જાહેર સમારોહમાં જોવા મળ્યા હતા. જગદીપ ધનખડે ઓગસ્ટ, 2022માં ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યુ હતું. 21 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજીનામું આપી દીધુ હતું. તેમણે સ્વાસ્થ્યનો હવાલો આપી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ વિપક્ષે વાંધો ઉઠાવતાં વિવાદ સર્જાયો હતો.

Tags: indiavice president take oath
Previous Post

છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

Next Post

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, કાર્યકરોને નેતૃત્વ અને સંગઠનના પાઠ શીખવાડશે!

dharmendravaghela

dharmendravaghela

Related News

સત્તાવાર ઘોષણા ;20મીએ વડાપ્રધાનનો ભાવનગરમાં રોડ શો, જાહેર સભા ; પોર્ટ &શિપિંગની નવી પોલિસી જાહેર કરશે
તાજા સમાચાર

સત્તાવાર ઘોષણા ;20મીએ વડાપ્રધાનનો ભાવનગરમાં રોડ શો, જાહેર સભા ; પોર્ટ &શિપિંગની નવી પોલિસી જાહેર કરશે

September 12, 2025
રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, કાર્યકરોને નેતૃત્વ અને સંગઠનના પાઠ શીખવાડશે!
તાજા સમાચાર

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, કાર્યકરોને નેતૃત્વ અને સંગઠનના પાઠ શીખવાડશે!

September 12, 2025
છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર
તાજા સમાચાર

છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

September 12, 2025
Next Post
રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, કાર્યકરોને નેતૃત્વ અને સંગઠનના પાઠ શીખવાડશે!

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, કાર્યકરોને નેતૃત્વ અને સંગઠનના પાઠ શીખવાડશે!

પંજાબના પુરગ્રસ્તો માટે ભાવનગરથી રાહત સામગ્રી ભરેલો ટ્રક રવાના

પંજાબના પુરગ્રસ્તો માટે ભાવનગરથી રાહત સામગ્રી ભરેલો ટ્રક રવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.