Monday, September 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

નેપાળમાં વચગાળાના નવા પીએમ કાર્કી પણ મુશ્કેલીમાં

dharmendravaghela by dharmendravaghela
2025-09-15 12:04:01
in Uncategorized, આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નેપાળમાં થયેલા પ્રદર્શનોમાં જીવ ગુમાવનારા યુવાનોના પરિવારોએ, વચગાળાના વડાપ્રધાન સુશીલા

કાર્કીના સરકારી નિવાસસ્થાન બહાર મોડી રાત્રે સૂત્રોચ્ચાર કર્યા. સવારથી કાર્કીને મળવા માટે રાહ જોયા

બાદ, તેમની ધીરજ ખૂટી ગઈ અને તેમણે સૂત્રોચ્ચાર કરવાનું શરુ કર્યું. આ પ્રદર્શનકારીઓ સુશીલા

કાર્કીના ઘર બહાર ધરણા પર પણ બેસી ગયા, જેના કારણે પોલીસ સુરક્ષા વધારવામાં આવી.
નેપાળમાં થયેલા આ હિંસક પ્રદર્શનોમાં કુલ 51 લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં 21 પ્રદર્શનકારીઓ હતા. આ

ઘટનામાં 1300થી વધુ લોકો ઘાયલ થયા. તેમજ હિંસા દરમિયાન 13,000થી વધુ કેદીઓ જેલમાંથી

ભાગી ગયા હતા. પ્રદર્શનકારીઓએ ભારે તોડફોડ કરી હતી અને સંસદ ભવન તેમજ સુપ્રીમ કોર્ટમાં આગ

લગાવી દીધી હતી. Gen-Z દ્વારા થયેલા આ વિરોધને કારણે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીને

રાજીનામું આપવું પડ્યું.આ ઘટના બાદ નેપાળની કમાન 73 વર્ષીય સુશીલા કાર્કીને સોંપવામાં આવી.

Gen-Zનો ટેકો મળતા જ, તેમણે સત્તામાં આવતાની સાથે જ તાત્કાલિક પગલાં લીધા. તેમણે પૂર્વ

વડાપ્રધાન કેપી ઓલી વિરુદ્ધ 8 સપ્ટેમ્બરના પોલીસ દમન મામલે એફઆઈઆર દાખલ કરાવી. આ

ઉપરાંત તેમણે શનિવારે આખો દિવસ Gen-Zના પ્રતિનિધિઓ અને અન્ય રાજકીય તેમજ સામાજિક

જૂથો સાથે ચર્ચા-વિચારણા પણ કરી.

Tags: nepalprotest against karki's house
Previous Post

ભાવનગરની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રશ્નો અંગે મહાનગરપાલિકાના ઇજનેરની મુલાકાત

Next Post

આ વિજય અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત: સુર્યકુમાર યાદવ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
આ વિજય અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત: સુર્યકુમાર યાદવ

આ વિજય અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત: સુર્યકુમાર યાદવ

મણિપુરમાં વડાપ્રધાન મોદીની મુલાકાતના બીજા દિવસે હિંસા

મણિપુરમાં વડાપ્રધાન મોદીની મુલાકાતના બીજા દિવસે હિંસા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.