Monday, October 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નાટો ચીફનું મોદી અને પુતિન વચ્ચેની વાતચીતનું નિવેદન ખોટું: જયસ્વાલ

નોબેલ પુરસ્કાર મેળવવા માટે ટ્રમ્પએ નાટો ચીફ માર્ક રુટની મદદથી આ બાબતે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું.

dharmendravaghela by dharmendravaghela
2025-09-27 12:06:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના વિદેશ મંત્રાલયે નાટો ચીફના નિવેદનને ખોટું ગણાવ્યું છે. તેમજ કહ્યું કે નાટોના વડા માર્ક રુટનું

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની ફોન પર વાતચીત અંગેની વાત ખોટી અને

પાયાવિહોણી છે. તેમના નિવેદનમાં કોઈ સત્ય નથી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર

જયસ્વાલે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત નથી થઈ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમણે નાટો

ચીફ માર્ક રુટની મદદથી આ બાબતે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ત્યારે હવે આ જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. માર્ક

રુટએ પીએમ મોદી અને પુતિન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના

દબાણમાં આવીને પીએમ મોદીએ પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધ રોકવાની યોજના અંગે પૂછ્યું હતું.

તેમજ બંને દેશોએ ટ્રમ્પના ટેરિફ અંગે ઘણી ચર્ચાઓ કરી છે. નાટોના વડા માર્ક રુટેએ ન્યૂયોર્કમાં એક

અમેરિકન ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં આ ખોટું નિવેદન આપ્યું હતું.
આ ઉપરાંત વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે નાટો ચીફ માર્ક રુટેએ પીએમ મોદી અને પુતિન વિશે

આ રીતે વાત ન કરવી જોઈએ. વિદેશ મંત્રાલય હંમેશા અપેક્ષા રાખે છે કે નાટો જેવી સંસ્થાઓએ તેના

જાહેર નિવેદનોમાં વધુ જવાબદારી નિભાવવી જોઈએ. પરંતુ આ નિવેદન નિરાશાજનક છે. નાટોએ આવા

નિવેદનો આપવાનું ટાળવું જોઈએ.

Tags: modi putin talknato chief
Previous Post

સોનમ વાંગચુકને લેહથી જોધપુર ખસેડાયો

Next Post

નાશ પામેલા એરબેઝને પાકિસ્તાન વિજય કહી રહ્યું છે!

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
નાશ પામેલા એરબેઝને પાકિસ્તાન વિજય કહી રહ્યું છે!

નાશ પામેલા એરબેઝને પાકિસ્તાન વિજય કહી રહ્યું છે!

ભાવનગરમાં મેપાનાગર રેલ્વે મેડિકલ કોલોની ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

ભાવનગરમાં મેપાનાગર રેલ્વે મેડિકલ કોલોની ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.