Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીએ શ્રમપ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં નવો ચીલો પાડનારા નિર્ણયો લીધા

dharmendravaghela by dharmendravaghela
2025-10-14 12:12:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રિટાયરમેન્ટ ફન્ડ બોડી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના બોર્ડે તેના સાત કરોડ ખાતાધારકો માટે નાણાં ઉપાડવાનું સરળ બનાવ્યું છે અને એમ્પ્લોઈઝ પ્રાવડિન્ટ ફન્ડના 100 ટકા કે પૂરેપૂરી જમા રકમ ઉપાડવાની છૂટ આપી છે.ઈપીએફઓની નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીએ શ્રમપ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં બેઠકમાં અનેક નવો ચીલો પાડનારા નિર્ણયો લીધા હતા.
શ્રમ મંત્રાલયે આજે નિવેદનમાં કહ્યું હતું કે ઈપીએફ સભ્યોના જીવનને સરળ બનાવવા સીબીટીએ આંશિક નાણા ઉપાડવાના નિયમોને સરળ બનાવ્યા હતા. 13 સંકીર્ણ જોગવાઈઓને એક કરીને એક સરળ નિયમ ઘડવામાં આવ્યો હતો. આમાં ત્રણ શ્રેણી રાખવામાં આવી છે જે આવશ્યક જરૂરિયાત આવાસની જરૂરિયાત અને ખાસ સંજોગો છે.હવે સભ્યો પ્રોવિડન્ટ ફન્ડમાં કર્મચારી અને માલિક બન્નેના હિસ્સાનું પાત્રતા ધરાવતું બેલેન્સ 100 ટકા ઉપાડી શકશે. નાણાં ઉપાડવાની મર્યાદાને વધારવામાં આવી છે. હવે શૈક્ષણિક ઉપાડમાં 10 ગણા અને લગ્ન ઉપાડમાં પાંચ ગણાની છૂટ અપાઈ છે. હાલમાં શિક્ષણ અને મેરેજ માટે ફક્ત ત્રણ આંશિક ઉપાડની છૂટ હતી.અગાઉ ખાસ સંજોગોમાં સભ્યે આંશિક ઉપાડ માટે કુદરતી આફત, લોકઆઉટ કે કંપની બંધ થવાના કે સતત બેકારી, રોગચાળો જેવા કારણો આપવા પડતાં હતાં. આને લીધે ઘણી વાર દાવાને નકારી કાઢવામાં આવતો હતો. જોકે હવે કોઈ કારણ આપવું નહીં પડે.

Tags: indiamansukh mandavia pf withdrawl decicion
Previous Post

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

Next Post

ભાવનગરના આનંદનગરમાં ત્રણ માળની જર્જરીત ઈમારતનો હિસ્સો તુટી પડતા એકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આંતકી ઠાર
તાજા સમાચાર

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આંતકી ઠાર

October 14, 2025
Next Post
ભાવનગરના આનંદનગરમાં ત્રણ માળની જર્જરીત ઈમારતનો હિસ્સો તુટી પડતા એકનું મોત

ભાવનગરના આનંદનગરમાં ત્રણ માળની જર્જરીત ઈમારતનો હિસ્સો તુટી પડતા એકનું મોત

ભાવનગરની બજારમાં SP સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ફુટ પેટ્રોલીંગ

ભાવનગરની બજારમાં SP સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ફુટ પેટ્રોલીંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.