Tuesday, December 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોઝામ્બિકના, દરિયામાં બોટ પલટી જતાં 3 ભારતીય નાગરિકોના મોત

બંદરગાહ નજીક બનેલા બનાવમાં 5 લોકો હજુ ગુમ

dharmendravaghela by dharmendravaghela
2025-10-18 12:49:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મોઝામ્બિકમાં થયેલા કરુણ અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોતના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બેઇરા બંદરગાહના કિનારેથી ટેન્કર ચાલકોના એક જૂથને જહાજ તરફ લઈ જતી વખતે આ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 3 ભારતીયોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે અને અન્ય 5 લોકો ગુમ છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં હોડીમાં ભારતીય મૂળના કુલ 14 નાગરિકો સવાર હતા. મોઝામ્બિક સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.
ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સેન્ટ્રલ મોઝામ્બિકના બેઇરા બંદરગાહની નજીક ક્રૂને શિફ્ટ કરવાના ઓપરેશન દરમિયાન 14 ભારતીય નાગરિકોને લઈ જતી એક બોટ પલટી ગઈ. આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, ‘અકસ્માતમાં સામેલ કેટલાક ભારતીય નાગરિકોનો બચાવ થયો છે. જોકે, દુર્ભાગ્યપૂર્ણ રીતે કેટલાક ભારતીય નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને અન્યનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.’
હાઈ કમિશને સોશિયલ મીડિયા ‘X’ પર આ દુર્ઘટના સંબંધિત અનેક પોસ્ટ કરી છે. આ પોસ્ટ્સ દ્વારા તેમણે જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો અને સાથે જ જણાવ્યું કે તેઓ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત, અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોના પરિવારને દરેક સંભવ મદદ પૂરી પાડવાની પણ તેમણે ખાતરી આપી છે.

Tags: 3 indian deadboat sinking mozambique
Previous Post

ભાવનગરમાં નિલમબાગ પોલીસ દ્વારા ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરવામાં આવી

Next Post

સોનુ 10 ગ્રામના રૂ.1.34 લાખ સાથે ભાવ પહોંચ્યો આસમાને

dharmendravaghela

dharmendravaghela

Related News

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા
તાજા સમાચાર

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા

December 29, 2025
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ
તાજા સમાચાર

ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ

December 29, 2025
મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત

December 29, 2025
Next Post
સોનુ 10 ગ્રામના રૂ.1.34 લાખ સાથે ભાવ પહોંચ્યો આસમાને

સોનુ 10 ગ્રામના રૂ.1.34 લાખ સાથે ભાવ પહોંચ્યો આસમાને

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક, 10 લોકોના મોત

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક, 10 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.