Tuesday, December 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નક્સલવાદ વિશે હું ખૂબ જ અસ્વસ્થ રહેતો હતો, પણ ચૂપ રહેતો: મોદી

સરકારે અત્યંત સંવેદનશીલતા સાથે, ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-10-18 12:56:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એક સમિટમાં અનેક મુદ્દાઓ પર પહેલીવાર મન મૂકીને વાત કરી હતી. પીએમ મોદીએ 2014 પહેલાની ભારતની સ્થિતિની સરખામણી આજની સ્થિતિ સાથે કરી, અનેક ઉદાહરણો આપ્યા. તેમણે ઓપરેશન સિંદૂર, કોવિડ-19, અર્થતંત્ર, ભારતની વૈશ્વિક સ્થિતિ અને ટેકનોલોજી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી.
આ સમિટમાં મોદીએ કહ્યું કે હું પહેવીલાર આતંકવાદ અને માઓવાદ વિશે વાત કરી રહ્યો છું. નક્સલવાદ પર વાત કરતા કહ્યું કે કહ્યું કે હું નક્સલવાદ વિશે ખૂબ જ અસ્વસ્થ રહેતો હતો. પણ હું ચૂપ રહેતો હતો. આજે પહેલી વાર હું તમારી સમક્ષ મારી પીડા વ્યક્ત કરી રહ્યો છું. હું એ માતાઓને જાણું છું જેમણે પોતાના પુત્રો ગુમાવ્યા છે. તે માતાઓને પોતાના પુત્રો માટે આશા હતી. તેઓ માઓવાદી આતંકવાદીઓના જૂઠાણાનો ભોગ બની ગયા.
તેથી 2014 પછી, પીએમ મોદીની સરકારે અત્યંત સંવેદનશીલતા સાથે, ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કર્યો. 11 વર્ષ પહેલાં સુધી, દેશભરના 125 થી વધુ જિલ્લાઓ માઓવાદી આતંકવાદથી પ્રભાવિત હતા આજે, તે સંખ્યા ઘટીને ફક્ત 11 જિલ્લાઓમાં આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.

Tags: indiamodi about naxalwad
Previous Post

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક, 10 લોકોના મોત

Next Post

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા
તાજા સમાચાર

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા

December 29, 2025
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ
તાજા સમાચાર

ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ

December 29, 2025
મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત

December 29, 2025
Next Post
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.