Sunday, February 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતંકી ઉમરે જ દિલ્હી કાર બ્લાસ્ટને અંજામ આપ્યો

DNA રિપોર્ટ દ્વારા ઓળખ થઈ સ્થાપિત

dharmendravaghela by dharmendravaghela
2025-11-13 12:09:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે કારમાં થયેલા વિસ્ફોટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ

અને ફોરેન્સિક ટીમના જણાવ્યા મુજબ, વિસ્ફોટકથી ભરેલી હ્યુન્ડાઈ આઈ20 કારમાં રહેલો શખ્સ આતંકી

ડૉ. ઉમર જ હતો. કારમાંથી મળેલા શબના ડીએનએ ટેસ્ટ ઉમરના પરિવારના સભ્યોના સેમ્પલ સાથે

100 ટકા મેચ થયો છે. જેનાથી સ્પષ્ટ થયું છે કે આતંકી ઉમરે જ દિલ્હી કાર બ્લાસ્ટને અંજામ આપ્યો

હતો.

તપાસ એજન્સીઓને પહેલાથી જ આ હુમલાખોર ડૉ. ઉમર હોવાનીઆશંકી હતી. તે ફરીદાબાદના વ્હાઇટ

કૉલર ટેરર મોડ્યૂલનો મુખ્ય સભ્ય હતો અને ફરાર હતો. પુલવામાના સંબૂરામાં રહેતા ઉમરના

પરિવારજનોની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પૂછપરછ કરી હતી. ઉમરની માતા અને ભાઈના

ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે કારના કાટમાળમાંથી મળેલા અવશેષો (હાડકાં, દાંત, કપડાના

ટુકડા) સાથે મેચ કરવામાં આવ્યા હતા. જેનાથી સ્પષ્ટ થયું કે ઉમર જ કાર ચલાવતો હતો.

સુરક્ષા એજન્સીઓ દબોચી લેશે તેમ લાગતાં તેણે કારની સાથે પોતાની જાતને જ ઉડાવી દીધી હતી.

સૂત્રો મુજબ, ઉમર કટ્ટરપંથી થઈ ગયો હોવાની પરિવારને પહેલાથી જ ખબર હતી. તેમ છતાં તેમણે

સુરક્ષા એજન્સીઓ જાણ કરી નહોતી. ઉમર તુર્કીના અંકારામાં બેઠેલા પોતાના હેન્ડલર સાથે સેશન એપ

સાથે સતત સંપર્કમાં હતો.

સૂત્રો મુજબ, માર્ચ 2022માં કેટલાક લોકો ભારતથી અંકારા ગયા હતા. જેમાં ઉમર સહિત ફરીદાબાદ ટેરર

મોડ્યૂલમાં પકડાયેલા અન્ય શંકાસ્પદો પણ સામેલ હતા. આ દરમિયાન તેમનું બ્રેન વૉશ કરવામાં આવ્યું

હતું. તેની પુષ્ટિ માટે એનઆઈએ તુર્કિયેના દૂતાવાસ સાથે સંપર્કમાં છે.

Tags: car blastdelhiterrorism umar nabi
Previous Post

દક્ષિણ અમેરિકાના પેરુમાં ભયાનક અકસ્માત: ડબલ-ડેકર બસ ઊંડી ખાઈમાં ખાબકતા 37ના મોત

Next Post

ટ્રમ્પે ફેરવી તોળ્યું : અમેરિકા પ્રતિભાશાળી વ્યક્તિઓને આવકારવા આતુર

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ કરવા વિચારણા

February 21, 2026
આંતરરાષ્ટ્રીય

નાઇજીરિયામાં નરસંહાર યથાવત : ૫૦ લોકોની ઘાતકી હત્યા

February 21, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

મહેસાણા ઊંઝા હાઈવે પર કાર અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત

February 21, 2026
Next Post
ટ્રમ્પે ફેરવી તોળ્યું : અમેરિકા પ્રતિભાશાળી વ્યક્તિઓને આવકારવા આતુર

ટ્રમ્પે ફેરવી તોળ્યું : અમેરિકા પ્રતિભાશાળી વ્યક્તિઓને આવકારવા આતુર

ભારતીય તપાસ એજન્સીઓ હુમલાની તપાસ માટે સક્ષમ

ભારતીય તપાસ એજન્સીઓ હુમલાની તપાસ માટે સક્ષમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.