Friday, November 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુણે : કન્ટેનરની બ્રેક ફેઇલ થતા ટ્રક સહિતના વાહનો સાથે ટક્કરમાં છ લોકોના મોત

વાહનોની જોરદાર અથડામણને કારણે ફાટી નીકળેલી આગમાં બે વાહન સળગી ગયાં

dharmendravaghela by dharmendravaghela
2025-11-14 11:58:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પુણેના નવલે બ્રિજ ખાતેના સેલ્ફી પૉઈન્ટ નજીક થયેલા ભયાનક અકસ્માતમાં છ જણે જીવ ગુમાવ્યા હતા. સાતારાથી મુંબઈની દિશામાં આવી રહેલું કન્ટેનર બ્રેક ફેઈલ થવાથી છથી સાત વાહન સાથે ટકરાયા પછી ટ્રક સાથે ભટકાયું હતું, જેમાં કન્ટેનર અને ટ્રકની વચ્ચે ફસાઈ ગયેલી એક કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. વાહનોની જોરદાર અથડામણને કારણે ફાટી નીકળેલી આગમાં બે વાહન સળગી ગયાં હતાં, જેમાં 10 જણ ઘવાયા હોવાનું જાણવા મળ્યું હતું.

પુણે શહેરના સિંહગડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર દિલીપ દાઈગડેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ગુરુવારની સાંજે 5.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં કારમાં હાજર ચાર અને ટ્રકમાંના બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. જખમીઓને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. રાત સુધી મૃતકોની ઓળખ થઈ શકી નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મુંબઈ-બેંગલુરુ હાઈવે પર પુણે શહેરમાં કાત્રજ-દેહુ રોડ બાયપાસ નજીક નવલે બ્રિજથી થોડે અંતરે બની હતી. કહેવાય છે કે સાતારાથી મુંબઈ તરફ જઈ રહેલા મલ્ટિ-ટાયર કન્ટેનરનું બ્રેક ફેઈલ થયું હતું, જેને કારણે કન્ટેનર બેકાબૂ બન્યું હતું. ડ્રાઈવર કન્ટેનર પર કાબૂ ન રાખી શકતાં છથી સાત વાહન અડફેટે આવ્યાં હતાં.

Tags: container accidentPune
Previous Post

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમર નબીનું ઘર તોડી પડાયું

Next Post

પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

dharmendravaghela

dharmendravaghela

Related News

બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ
તાજા સમાચાર

બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ

November 14, 2025
ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી
તાજા સમાચાર

ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી

November 14, 2025
પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા
તાજા સમાચાર

પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

November 14, 2025
Next Post
પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી

ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.