Saturday, November 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહાર ચૂંટણીમાં એનડીએનો ૨૦૨ બેઠક પર વિજય : ૮૯ બેઠક સાથે ભાજપ મોખરે

બિહારમાં ભાજપની જીતનો રેશિયો વધીને ૮૮.૧ ટકા થયો

dharmendravaghela by dharmendravaghela
2025-11-15 12:04:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એનડીએ સતત બીજી વાર બિહારમાં સત્તા મેળવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી એનડીએ 202 બેઠક પર જીત મેળવી છે. જયારે ભાજપે 101 બેઠકમાંથી 89 બેઠક પર વિજ્ય મેળવ્યો છે. જેમાં ભાજપે વર્ષ 2020 કરતા વધુ બેઠક મેળવી છે તેમનું તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. જયારે ગઠબંધનમાં બીજી પાર્ટી તરીકે જેડીયુએ પણ 85 બેઠક પર જીત હાંસલ કરી છે. તેમજ મહાગઠબંધન માત્ર 35 બેઠક પુરતું સીમિત રહ્યું છે.

ભાજપે વર્ષ 2020માં 110 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાં તે 74 બેઠક પર જીતી હતી. જયારે આ વખતે ભાજપે 101 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને 89 બેઠક પર વિજય મેળવ્યો છે. જેમાં ભાજપનો ગત વિધાનસભા ચૂંટણીમાં સ્ટ્રાઈક રેટ 67. 3 ટકા હતો જે આ વખતે વધીને 88.1 ટકા થયો છે.

Tags: Biharelectionnda win 202
Previous Post

શ્રીનગરમાં પોલીસ મથકમાં વિસ્ફોટથી ૯ લોકોના મોત

Next Post

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બિરાસા મુંડાની જયંતી પર આપી શ્રદ્ધાંજલિ
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બિરાસા મુંડાની જયંતી પર આપી શ્રદ્ધાંજલિ

November 15, 2025
પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી
તાજા સમાચાર

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી

November 15, 2025
શ્રીનગરમાં પોલીસ મથકમાં વિસ્ફોટથી ૯ લોકોના મોત
તાજા સમાચાર

શ્રીનગરમાં પોલીસ મથકમાં વિસ્ફોટથી ૯ લોકોના મોત

November 15, 2025
Next Post
પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બિરાસા મુંડાની જયંતી પર આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બિરાસા મુંડાની જયંતી પર આપી શ્રદ્ધાંજલિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.