Thursday, November 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયન જાસૂસી જહાજ બ્રિટિશ જળસીમામાં ધૂસી જતા તણાવની સ્થિતિ સર્જાઈ

બ્રિટનની મીલીટરી એકશનની ધમકી

dharmendravaghela by dharmendravaghela
2025-11-20 11:41:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયન જાસૂસી જહાજ ‘યાંતર’ બ્રિટિશ જળસીમામાં ઘૂસ્યું અને તેના પર નજર રાખી રહેલા બ્રિટિશ વાયુસેનાના પાઇલટને રોકવા માટે પહેલીવાર લેસર બીમનો ઉપયોગ કર્યો, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. બ્રિટનના સંરક્ષણ મંત્રી જૉન હીલીએ યાંતરના આ ખૂબ જ ખતરનાક પગલાને સરકાર ગંભીરતાથી લઈ રહી હોવાનું જણાવ્યું. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે જહાજ સ્કોટલેન્ડની ઉત્તરે UKની જળસીમામાં ઘૂસ્યું હોય. હીલીએ ચેતવણી આપી કે જાસૂસી જહાજોના આ શક્તિશાળી લેસર બીમ પાઇલટોની આંખો ચકાચૌંધ કરીને હવાઈ દુર્ઘટનાનું જોખમ વધારે છે.

હીલીએ જણાવ્યું કે, ‘UK આ જહાજ પર સતત નજર રાખશે અને જો યાંતર પોતાનો માર્ગ ન બદલે, તો UK પાસે મિલિટરી ઑપ્શન તૈયાર છે.’

જૉન હીલીએ રશિયા અને પુતિનને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું કે, ‘અમે તમને જોઈ રહ્યા છીએ અને તમે શું કરી રહ્યા છો તેની જાણ છે. જો યાંતર આ સપ્તાહે દક્ષિણ તરફ આગળ વધે, તો અમે તૈયાર છીએ.’

Tags: near ukrussian spy ship spoted
Previous Post

રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં તબદીલ : પ્રદૂષણનો સરેરાશ આંક ૩૯૨ નોંધાયો

Next Post

ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૦મી વખત નીતીશકુમારની તાજપોશી
તાજા સમાચાર

બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૦મી વખત નીતીશકુમારની તાજપોશી

November 20, 2025
ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન

November 20, 2025
રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં તબદીલ : પ્રદૂષણનો સરેરાશ આંક ૩૯૨ નોંધાયો
તાજા સમાચાર

રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં તબદીલ : પ્રદૂષણનો સરેરાશ આંક ૩૯૨ નોંધાયો

November 20, 2025
Next Post
ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન

ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન

બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૦મી વખત નીતીશકુમારની તાજપોશી

બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૦મી વખત નીતીશકુમારની તાજપોશી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.