Friday, January 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત

બાંધકામ સાઇટ ઉપર સેન્ટિંગનું કામ શરૂ હતું તે દરમિયાન બની ઘટના : એક શ્રમિકને ગંભીર ઇજા

dharmendravaghela by dharmendravaghela
2026-01-02 12:04:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં નવા વર્ષના આરંભે જ અકસ્માતની ઘટનામાં બે શ્રમિકના મોત નીપજ્યા છે,જ્યારે એકને ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા.

મળતી વિગતો અનુસાર, આંબાવાડી વિસ્તારના કલ્યાણ જ્વેલર્સ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સેન્ટિંગ પાટા પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મુળ રાજસ્થાનના શાંતિલાલ માનત અને દેવિલાલ ભીલનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી હતી.
અન્ય એકની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો અનુસાર, સવારે જ શ્રમિકોએ સેન્ટિંગ બાંધાવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: Ahmedabadambawadiworker death
Previous Post

અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૧.૨૧ નો ઘટાડો કરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૧.૨૧ નો ઘટાડો કરાયો
તાજા સમાચાર

અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૧.૨૧ નો ઘટાડો કરાયો

January 2, 2026
બેંગ્લુરુના ફિનિક્સ મોલ બહાર બેકાબૂ કાર ચાલકે અનેક લોકોને ઉડાડયા : ૭ લોકોને ગંભીર ઇજા
તાજા સમાચાર

બેંગ્લુરુના ફિનિક્સ મોલ બહાર બેકાબૂ કાર ચાલકે અનેક લોકોને ઉડાડયા : ૭ લોકોને ગંભીર ઇજા

January 2, 2026
પાકિસ્તાનનો જડમૂળથી સફાયો કરો : બલોચ નેતાનો ભારતના વિદેશ મંત્રીને ખુલ્લો પત્ર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનનો જડમૂળથી સફાયો કરો : બલોચ નેતાનો ભારતના વિદેશ મંત્રીને ખુલ્લો પત્ર

January 2, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.