Friday, January 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝારખંડના જંગલમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ૧૫ ઉગ્રવાદીઓ ઠાર

અથડામણમાં એક કરોડનો ઇનામી નકસલી અનલ દાનો પણ માર્યો ગયો

dharmendravaghela by dharmendravaghela
2026-01-23 11:52:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૫ નકસલીને ઠાર કરવામાં

આવ્યા છે. જેમાં ટોચના નેતા અનલ દાનો પણ સમાવેશ થાય છે. જેના માથે એક કરોડ રૂપિયાનું ઇનામ

હતું.

પોલીસના જણાવ્યા અનુસાર સીઆરપીએફની કોબ્રા યુનિટના લગભગ ૧,૫૦૦ સૈનિકો કિરીબુરુ પોલીસ

સ્ટેશન વિસ્તારના સારંડા જંગલના કુમડીમાં ઓપરેશનમાં રોકાયેલા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું

કે અમને ૧૫ ઉગ્રવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં તેના ટોચના નેતા પતિરામ માઝી ઉર્ફે અનલ

દાનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કરવામાં

આવ્યો છે.

આજે સવારે ૬ વાગ્યે શરૂ થયેલુંબોપરેશન એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. તેમણે જણાવ્યું કે સારંડા

જંગલમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારથી ચાલી રહ્યું છે, પરંતુ ગોળીબાર ગુરૂવારે સવારે શરૂ

થયો હતો. પોલીસ મહાનિરીક્ષક(ઓપરેશન્સ) માઇકલ રાજ એસએ જણાવ્યું કે પોલીસે સારંડા જંગલમાં

અનલ દા અને તેના જૂથની હાજરીની બાતમી મળ્યા બાદ આ અભિયાન હાથ ધર્યું હતું.

ગિરિડીહ જિલ્લાના પીરતાંડનો રહેવાસી અનલ દા ૧૯૮૭થી સક્રિય હતો. પોલીસ તેને વર્ષોથી શોધી રહી

હતી. ઝારખંડમાં કોલ્હાન અને સારંડાને ઉગ્રવાદીઓનો છેલ્લો ગઢ માનવામાં આવે છે. સુરક્ષા દળોએ

બુઢા પહાડ, ચતરા, લાતેહાર, ગુમલા, લોહરદગા, રાંચી અને પારસનાથમાં તેમની હિલચાલ પર

અસરકારક રીતે કાબૂ મેળવ્યો છે.

Tags: 15 naxals killedjharkhand
Previous Post

ક્રોએશિયા સ્થિત ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાની અલગતાવાદીઓની તોડફોડ

Next Post

વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નરેન્દ મોદી અને શી જિનપિંગનું કદ મોટું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા : મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ
તાજા સમાચાર

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા : મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ

January 23, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

January 23, 2026
પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં અશાંતિ ફેલાવવા મામલે પન્નુ વિરુદ્ધ ગુનો નોંધાયો
તાજા સમાચાર

પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં અશાંતિ ફેલાવવા મામલે પન્નુ વિરુદ્ધ ગુનો નોંધાયો

January 23, 2026
Next Post
વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નરેન્દ મોદી અને શી જિનપિંગનું કદ મોટું

વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નરેન્દ મોદી અને શી જિનપિંગનું કદ મોટું

પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં અશાંતિ ફેલાવવા મામલે પન્નુ વિરુદ્ધ ગુનો નોંધાયો

પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં અશાંતિ ફેલાવવા મામલે પન્નુ વિરુદ્ધ ગુનો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.