Saturday, February 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ કરવા વિચારણા

નૅશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની તમામ ટોલબૂથ પર ફાસ્ટેગ અને યુપીઆઇ પેમેન્ટ માટેની યોજના

dharmendravaghela by dharmendravaghela
2026-02-21 11:39:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નૅશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશભરમાં ધીમે ધીમે રોકડ વ્યવહારો સમાપ્ત કરવાની વિચારણા કરી રહ્યું હોવાથી હવે નેશનલ હાઇવે પર મુસાફરી કરનારા લોકોને ટૂંક સમયમાં ટોલ પ્લાઝા પર સંપૂર્ણપણે ડિજિટલ પેમેન્ટ મોડ પર આધાર રાખવો પડી શકે છે.

હાઇવે ઓથોરિટીએ જણાવ્યું કે, આના અમલીકરણ પછી નેશનલ હાઇવે ફી પ્લાઝા પર તમામ ટોલ પેમેન્ટ માત્ર ફાસ્ટેગ અથવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(યુપીઆઇ)નો ઉપયોગ કરીને ડિજિટલ મોડ દ્વારા કરવાના રહેશે.

ઓથોરિટીએ જણાવ્યું કે, તે ૦૧ એપ્રિલ, ૨૦૨૬થી દેશભરના નેશનલ હાઇવે ફી પ્લાઝા પર રોકડ વ્યવહારો બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે ડિજિટલ ટોલિંગ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. આ પ્રસ્તાવિત પગલાનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનના ફાયદાઓને મજબૂત કરવાનો અને ફી પ્લાઝા કામગીરીની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારવાનો છે.

એનએચએઆઇના મત મુજબ આ ફેરફારથી લેન થ્રુપુટમાં સુધારો, ટોલ પ્લાઝા પર ભીડ ઘટવી અને ટોલ ટ્રાન્ઝેક્શનમાં વધુ સુસંગતતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરીને અવર-જવરમાં સરળતા વધશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફાસ્ટેગનો ઉપયોગ ૯૮ ટકાનો આંકડો વટાવી ગયો છે. જેના લીધે ટોલ કલેક્શનની પદ્ધતિઓમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.

હાલમાં મોટા ભાગના ટોલ વ્યવહારો વાહનો પર લગાવેલા આરએફઆઇડી-ઇનેબલ્ડ ફાસ્ટેગ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે થાય છે. જેના કારણે પ્લાઝા પર કોઇપણ અડચણ અને સંપર્ક વિના કામગીરી થાય છે. દેશભરના મુસાફરો માટે ઝડપી અને સરળ ડિજિટલ ચુકવણી વિકલ્પો સુનિશ્ચિત કરવા માટે નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર યુપીઆઇ પેમેન્ટની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે.

Tags: cashlessindiatoll plaza
Previous Post

નાઇજીરિયામાં નરસંહાર યથાવત : ૫૦ લોકોની ઘાતકી હત્યા

Next Post

ભાવનગરમાં ચિત્રા GIDCમાં આવેલ જે.કે. ટાયર અને અમૃત બેકરીમાં આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

નાઇજીરિયામાં નરસંહાર યથાવત : ૫૦ લોકોની ઘાતકી હત્યા

February 21, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

મહેસાણા ઊંઝા હાઈવે પર કાર અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત

February 21, 2026
25% ટેરિફ મામલે ભારતના કડક વલણ સામે ટ્રમ્પનો યૂ-ટર્ન!
આંતરરાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારત અમેરિકા ટ્રેડ ડીલ ઉપર કોઈ અસર નહીં થાય : ટ્રમ્પ

February 21, 2026
Next Post

ભાવનગરમાં ચિત્રા GIDCમાં આવેલ જે.કે. ટાયર અને અમૃત બેકરીમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.