Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

કટકનીએસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં વહેલી સવારે બની ઘટના : મુખ્યમંત્રી હોસ્પિટલ દોડી ગયા

dharmendravaghela by dharmendravaghela
2026-03-16 11:26:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓડિશાના કટકમાં આવેલ એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ભીષણ આગના કારણે 10 લોકોના મોત થયા હોવાનું પણ સૂત્રાએ જણાવ્યું છે. આ 10 લોકોમાં મોટાભાગના દર્દીઓ સામેલ હતાં. આજે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રોમા કેર વિભાગમાં આગ લાગી હતી. ટ્રોમા કેર આઈસીયુમાં દાખલ કરેલા દર્દીઓનું પણ મોત થયું છે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અગમ્ય કારણોસર ટ્રોમા કેર વિભાગના ઈમરજન્સી વિભાગમાં પહેલા માળ પર આગ લાગી હતી. આ લાગ લાગતાની સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ત્રણ ગાડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાના કારણે ભાગદોડ સર્જાઈ હતી.

સ્થિતિને જોતા આઈસીયુમાં ભરતી કરેલા દર્દીઓને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં. તેમ છતાં 10 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ શા કારણે લાગી તે અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી આગ શા કારણે લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હોસ્પિટલની સુરક્ષા પર સવાલો થઈ રહ્યાં છે.
આ મામલે જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્ય પ્રધાન મોહન માઝી હોસ્પિટલ પહોંચીને આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં ત્યાં જઈને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન સાથે ઘટનાસ્થળ પર અન્ય અનેક અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

Tags: 10 deathcuttalhospital agodisha
Previous Post

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

Next Post

ભાલના જસવંતપુરા ગામમાં જુગારની રેડ પાડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ વિશ્વના સૌથી શક્તિશાળી સુપરસોનિક બોમ્બર વિમાન B-1B લેન્સરને તહેનાત કર્યું

March 16, 2026
Next Post

ભાલના જસવંતપુરા ગામમાં જુગારની રેડ પાડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.