Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતના રક્ષામંત્રીના નિવેદનથી પાકિસ્તાનમાં ગભરાટ

રક્ષામંત્રીએ ઓપરેશન સિંદૂરની યાદ અપાવતા પાકિસ્તાન રઘવાયું થયું : એક દિવસમાં ત્રણ વખત ગર્ભિત ધમકી આપી

dharmendravaghela by dharmendravaghela
2026-04-04 11:40:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઓપરેશન સિંદૂર અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ

પ્રતિક્રિયા કેટલી હદ સુધી પહોંચી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પાકિસ્તાનના

રક્ષામંત્રીએ છેલ્લા 24 કલાકમાં ભારતને બે કે ત્રણ વખત છુપી ધમકીઓ આપી છે. તેમણે ભારપૂર્વક

જણાવ્યું હતું કે, જો ભારત ફરીથી આવી કાર્યવાહીનો પ્રયાસ કરશે તો તેને ગયા વર્ષ કરતાં પણ વધુ

અપમાનનો સામનો કરવો પડશે.

પાકિસ્તાની ચેનલ સમા ટીવી સાથે ફોન પર વાત કરતા,ખ્વાજા આસિફે કહ્યું, જો ભારત ભવિષ્યમાં

કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો પાકિસ્તાન વળતો જવાબ આપશે. આ વખતે માત્ર બોર્ડરથી 200-250

કિમી અંદર જ નહીં સરહદ પાર કરીને મારીશું. બોર્ડર વિસ્તારમાં જ હુમલો કરી દઈશું. અગાઉ પર એક

પોસ્ટમાં ખ્વાજા આસિફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલા અમારો જવાબ નિર્ણાયક હશે. એવી કોઈ

ગેરસમજ ન હોવી જોઈએ કે, જ્યારે પાકિસ્તાન શાંતિ અને પ્રાદેશિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે તે

દેશનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

તા. 2 એપ્રિલ2026 ગુરુવારે તિરુવનંતપુરમમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન,રક્ષા મંત્રી રાજનાથ

સિંહે પાકિસ્તાનને તે સમયની યાદ અપાવી જ્યારે તેને ઘૂંટણિયે પાડી દેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું

હતું કે, પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ,ભારતીય સૈનિકોએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન માત્ર 22

મિનિટમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ હતુ. ભારતીય સૈન્યના ઇતિહાસમાં આતંકવાદ સામે આ

અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હતું. આ ઓપરેશન હજુ સુધી પૂર્ણ થયું નથી. જો સરહદ પારથી

કોઈ પણ દુશ્મનાવટભર્યું કૃત્ય થશે, તો તેનો યોગ્ય જવાબ જ નહીં, પરંતુ અભૂતપૂર્વ કાર્યવાહી દ્વારા પણ

જવાબ આપવામાં આવશે. આ વાતથી પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

 

Tags: operation sindoorpakistan reactionrajnathsingh statement
Previous Post

ઈરાને યુએસના બે ફાઈટર વિમાનો તોડી પાડ્યા : એક પાયલટ ગુમ

Next Post

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

અમેરિકા - ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.