Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિતે કાલે ભાવનગરમાં ત્રણ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

aaspassdaily by aaspassdaily
2022-09-10 14:17:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તા.૧૧ સપ્ટેમ્બરે તેમના જન્મદિન નિમિતે ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. અટલ બિહારી બાજપાઈ પ્રાથમિક શાળા, શાળા પાનવાડી તથા સરકારી શાળા, હેમભાની ઓફિસ પાસે, ઇંદિરાનગર તેમજ જૈન ધર્મશાળા મોટી પા, વરતેજ ખાતે મળી ત્રણ સ્થળોએ નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે.
વર્તમાન સમયે વાઇરલ શરદી, ઉધરસ તપાસી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ તેમાં સેવા આપશે અને વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના તબીબો મારફત હઠીલા રોગો વા, સંઘિવા, આમવાત, અપચો, અમ્લપિત, કબજિયાત, ચામડીના રોગો તથા એલર્જીના રોગો, બાળ રોગોની વિશેષ હોમિયોપેથિક સારવાર તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવશે. મંત્રી વાઘાણીના પરિવાર તરફથી બેતાળા નંબરના ચશ્મા ધરાવતા અંદાજે પંદરસો લોકોને નિશુલ્ક ચશ્મા આપવામાં આવશે.
મંત્રીના જન્મદિને ભાવનગર શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃધ્ધજનો, રક્તપિત કોલોની સહિતની સંસ્થાના લોકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતાં બાળકો જેમણે માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા હોય અને દિવ્યાંગ સોળસો જેટલા બાળકોને કપડાં વિતરણ કરવામાં આવશે. શહેરની સામાજિક અને દિવ્યાંગ બાળકો માટે કામ કરતી વૃધ્ધાશ્રમ, તપીબાઈ વિકાસ ગૃહ, મુક બધિર સંસ્થા, અનાથ આશ્રમ, લેપ્રેસી હોસ્પિટલ- વસાહન સહિતની સંસ્થાઓના ૧૫૦૦ લોકો અબાલ વૃધ્ધો માટે ભોજન સંભારંભ યોજાશે.

Tags: bhavnagarkale jitu vaghani birthday karyakramo
Previous Post

૧૦ કિ.મી.ની ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજનો દબદબો

Next Post

30 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં

aaspassdaily

aaspassdaily

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
30 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં

30 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં

ભાવનગરના બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં યુવાનની હત્યા

ભાવનગરના બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં યુવાનની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.