Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

ગુરુ આશ્રમ બગદાણા સહિતના ગુરુસ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમોના આયોજનો

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 13:24:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહિમાવંત સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી થશે. બગદાણા સહિત ગુરુસ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમોના આયોજનો થયાં છે.
ભારતવર્ષ માટે વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, આ પર્વનું મહાત્મ્ય ખૂબ રહેલું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા આપણી સનાતન પરંપરા અને ગુરુ શિષ્યનું મહત્વ સમાજને મળતું રહે છે. આ પર્વની ઠેર ઠેર ઉજવણી થતી રહે છે.
આગામી બુધવાર એટલે ગુરુપૂર્ણિમા, આ મહિમાવંત સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં ગુરુ આશ્રમ બગદાણા સહિત નાના મોટા આશ્રમો અને ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી થશે, જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
ભાવિકોમાં ભારે આસ્થા છે તેવાં સંતો ગુરુઓ બજરંગદાસ બાપુ, ધનાબાપા, મોંઘી બા, શામળાબાપા, ગોપાલગીરીબાપુ, મસ્તરામબાપા, ગંગા માતાજી, દુઃખીશ્યામબાપુ, મદનમોહનદાસ બાપુ વગેરેનાં આસ્થા સ્થાનોમાં ભાવિક સેવકો દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ આયોજનો થતાં રહે છે. ગોહિલવાડના આ ગુરુસ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમોના આયોજનો થયાં છે, જે માટે ઠેર ઠેર સેવક કાર્યકર્તાઓ તૈયારીમાં રહ્યાં છે.

Tags: gohilwasguru purnima
Previous Post

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

dharmendravaghela

dharmendravaghela

Related News

જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
ભાવનગર

કારખાનામાં બે જૂથ વચ્ચે થઈ બોલાચાલી, હીરા ઘસવાના કટોરા અને છરી ઉછળ્યા!

July 27, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.