Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

શહેરના રામમંત્ર મંદિરથી એધવાડાના રોડનુ કામ આગળ ધપતું જ નથીઃ ખાડા ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ના કરાઈ, ખાડાના કારણે અકસ્માતના બનાવ વધ્યા

aaspassdaily by aaspassdaily
2022-12-14 12:44:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર રામમંત્ર મંદીર, દુઃખીશ્યામ બાપા સર્કલથી શિવકુંજ આશ્રમ અધેવાડા જે ભાવનગર તાલુકા, અલંગ શિપયાર્ડ, મહુવા સોમનાથ નેશનલ હાઇવેને જાેડતો મુખ્યમાર્ગ છે. દુઃખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા બંન્ને સાઇડ ૨૦૦ સોસાયટીનો મુખ્ય માર્ગ હોય જે કોર્પોરેશન દ્વારા રામમંત્ર મંદીર, દુઃખીશ્યામ બાપા સર્કલથી શિવકુંજ આશ્રમ ફોરલેન માર્ગ ૨ વર્ષ પહેલા મંજુરી સાથે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે માર્ગના કામનો પ્રારંભ થયો હતો. પરંતુ આજે પણ અધ્ધરતાલ સ્થિતિ છે. મ્યુ.શાસકો અને તંત્ર વાહકો કોન્ટ્રાકટર એજન્સીના ઘૂંટણીયે હોવાની ચર્ચા વ્યાપક બની છે !
આશરે દોઢેક વર્ષથી દુઃખીશ્યામ બાપા સર્કલથી ટોપથ્રી સુધી રોડ ખોદેલો હોય એક-બે જીવલેણ અકસ્માત થયા છે, અવિરત ટ્રાફીક રહેતો હોય નાના-મોટા અકસ્માતો, વાહનો ખોદેલ ખાડામાં ફસાય જવા રોજીંદા બનાવ બને છે. સોસાયટી વસાહતીઓ શાળાએ ટયુશનમાં જતા બાળકો વાલીઓ રાહદારીઓ ભયભીત હોય વસાહતી, નાગરીકો, સોસાયટી રહેવાસીઓએ આ અંગે સત્વરે પગલા ભરવા માંગણી ઉઠી છે. ભાજપના પૂર્વ નગરસેવક એક માત્ર કિશોરભાઇ ભટ્ટે આ અંગે અવાજ ઉઠાવી મનપાના કમીશ્નરને મળી સત્વરે દુઃખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા ટોપથી માર્ગનું કામ પૂર્ણ કરવા તેમજ અધેવાડા, ઓવરબ્રીજનું કામ સત્વરે ચાલુ કરવા અને ત્રણ તાલુકા અને સોસાયટીના લોકોની જનતાનો ગંભીર પ્રશ્ને સત્વરે કાર્યવાહી હાથધરી મુખ્ય માર્ગ અધુરો માર્ગ સત્વરે જમીની કાર્યવાહી ચાલુ કરવા જણાવેલ છે. મ્યુ. કમિશનરે આ મામલે ગંભીરતા દેખાડી હોવાનું પણ જણાવાયું છે.

Tags: bhavnagarmahanagarpalikano road work
Previous Post

પૈસા આપવાની ના કહેતા લુસડીના યુવાન ઉપર બે શખ્સનો હુમલો

Next Post

કરચલિયાપરામાં રહેતા યુવક ઉપર પાડોશીઓનો પાઇપ વડે હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

કરચલિયાપરામાં રહેતા યુવક ઉપર પાડોશીઓનો પાઇપ વડે હુમલો

પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.