Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home જ્યોતિષ

ભાવનગરમાં પ્રથમવાર યોજાઈ ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

નિષ્ણાંતો દ્વારા નિઃશુલ્ક વ્યક્તિગત માર્ગદર્શનનો ૧૦૦થી વધુ લોકોએ લાભ લીધો 

aaspassdaily by aaspassdaily
2023-03-12 18:14:52
in જ્યોતિષ, સમાચાર
Share on FacebookShare on Twitter

મિરલ ફાઉન્ડેશન દ્વારા એસ્ટ્રો વર્લ્ડ (કુમાર જોશી)ના સહયોગથી ભાવનગરમાં પ્રથમવાર વિનામૂલ્યે જ્યોતિષ -વાસ્તુ માર્ગદર્શન- પરામર્શ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 

જ્યોતિષ તથા આધ્યત્મ શાસ્ત્ર તથા કળાના માધ્યમથી આપણને મૂંઝવતી સમસ્યા જેવી કે ધંધાકીય બાબતમાં અટકાયત, નોકરીના મળવી, કારકિર્દી પ્રત્યેની ચિંતા આવી અનેક સમસ્યાનું સમાધાન મળતું હોય છે.

આ અંગે કોઈ પણ અંધશ્રદ્ધા વહેમથી દુર રાખી શાસ્ત્ર મુજબ વિનામૂલ્યે વ્યક્તિગત માર્ગદર્શન શિબિર ભાવનગરમાં પ્રથમવાર યોજાઇ જેમાં એક જ જગ્યા ટેરો કાર્ડ રીડર, જ્યોતિષ, વાસ્તુ તજજ્ઞ, લામફેરા માસ્ટર, મોક્ષપટ રીડર, રુન્સ રીડર, રેકી ગ્રાન્ડ માસ્ટર, ઓટોમેટીક રાઈડર નિષ્ણાંતોએ સેવા આપી હતી.

મિરલ ફાઉન્ડેશનના મિતા જાનીએ જણાવ્યું હતું કે, આ શિબિરમાં સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેરના નામાકિંત અને અનુભવી નિષ્ણાંતોએ પણ સેવા આપી હતી. ૧૦૦ વધુ જીજ્ઞાસુઓએ આ માર્ગદર્શન શિબિરનો લાભ લીધો હતો.

આ શિબિરના મુખ્ય સહયોગી જાણીતા એસ્ટ્રોલોજર કુમાર જોશી (એસ્ટ્રો વર્લ્ડ) એ સહુનો આભાર માન્યો હતો.

https://aaspassdaily.com/wp-content/uploads/2023/03/VID-20230312-WA0040.mp4

 

 

Tags: astrologybhavagar
Previous Post

પહેલા ડ્રિંક્સ પીવડાવવા જબરદસ્તી કરી, પછી સાડી ઉતારવાનું કહ્યું… તબ્બુની બહેને નિર્માતાને મારી થપ્પડ!

Next Post

સતીશ કૌશિકની હત્યા વિકાસ માલુએ કરી છે- માલુની બીજી પત્ની સાનવી

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
સતીશ કૌશિકની હત્યા વિકાસ માલુએ કરી છે- માલુની બીજી પત્ની સાનવી

સતીશ કૌશિકની હત્યા વિકાસ માલુએ કરી છે- માલુની બીજી પત્ની સાનવી

નાટુ નાટુને ઓસ્કાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.