Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

ટાર્ગેટ કીલીંગની આશંકા

cradmin by cradmin
2023-03-31 12:48:04
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં હિન્દુ ડોકટરની ઘાતકી હત્યા થતા સનસનાટી મચી ગઈ છે.એક મહિનામાં આ પ્રકારના બીજા બનાવથી હિન્દુઓમાં આક્રોશ ફેલાયો છે.કરાંચીની સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવીને નિવૃત થયેલા ડો.બિરબલ ગોનાણીની જાહેર માર્ગ પર ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી.
આ બનાવમાં તેમના સહાયક ઘાયલ થયા હતા બન્ને કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.આ હુમલો ‘ટાર્ગેટ કીલીંગ’નો હોવાની શંકા છે. પાકિસ્તાનમાં હિન્દુ ડોકટર પર હુમલાનો એક મહિનામાં આ બીજો બનાવ છે. આ પૂર્વે પાકના હૈદરાબાદમાં હિન્દુ તબીબ ધરમદેવ રાઠીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી.

Previous Post

વડોદરામાં હવે બુલડોઝર ચાલશે: આખી રાત પોલીસ દરોડા, 22 ઝબ્બે

Next Post

છત્તીસગઢના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

cradmin

cradmin

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
Next Post
છત્તીસગઢના   શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

છત્તીસગઢના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.