Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર-બાંદ્રા વચ્ચે ત્રણ માસ માટે દર ગુરૂવારે દોડશે સમર સ્પેશ્યલ ટ્રેન

ઉનાળુ વેકેશનના ટ્રાફીકને ધ્યાને લઇ રેલ્વે તંત્રએ લીધેલો નિર્ણય, સોમવારથી બુકીંગનો થશે પ્રારંભ

cradmin by cradmin
2023-04-01 11:05:58
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૧
ઉનાળુ વેકેશનના ટ્રાફીકને ધ્યાને લઇ યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’ ચલાવવાનો ર્નિણય લીધો છે. જે દર ગુરૂવારે ભાવનગરથી ચાલશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાવનગર-બાન્દ્રા વચ્ચે દૈનિક રેગ્યુલર ટ્રેન ચાલી રહી છે ઉપરાંત દર રવિવારે સન્ડે સ્પેશ્યલ ટ્રેન પણ ભાવનગર-બાન્દ્રા વચ્ચે ચાલી રહી છે જેમાં હવે ગુરૂવારની સ્પેશ્યલ ટ્રેનનો ઉમેરો થયો છે.
રેલ્વે તંત્રએ આજે જાહેરાત કરી જણાવ્યું હતું કે, ટ્રેન નંબર ૦૯૨૦૮ ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સમર સ્પેશિયલ તા.૬.૪ થી ૨૯.૬ સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી ૧૪.૫૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૬ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૦૭ બાંદ્રા – ભાવનગર સાપ્તાહિક સમર સ્પેશિયલ ૭ એપ્રિલથી ૩૦ જુન સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી ૯ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૩.૪૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર ૦૯૨૦૮ અને ૦૯૨૦૭ માટે બુકિંગ ૦૩ એપ્રિલ, ૨૦૨૩થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને વેબસાઇટ પર ખુલશે.

Previous Post

ચેટબોટ ‘એલિઝા’ સાથે વાત કરીને આત્મહત્યા કરી

Next Post

જો ભારત ‘રસ’ ધરાવતુ હોય તો ‘NATO’માં જોડવા અમેરિકા તૈયાર

cradmin

cradmin

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
જો ભારત ‘રસ’ ધરાવતુ હોય તો  ‘NATO’માં જોડવા અમેરિકા તૈયાર

જો ભારત ‘રસ’ ધરાવતુ હોય તો ‘NATO’માં જોડવા અમેરિકા તૈયાર

શહેરોમાં વસતા બાળકોની  ફાંદ વધી, લંબાઈ ઘટી

શહેરોમાં વસતા બાળકોની ફાંદ વધી, લંબાઈ ઘટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.