Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home જ્યોતિષ

શ્રાવણ મહિનાની અંતિમ ચતુર્થીમાં ભગવાન ગણેશજીની થાય છે વિશેષ પૂજા, આ દિવસનું હોય છે ખાસ મહત્વ

aaspassdaily by aaspassdaily
2023-08-14 15:18:16
in જ્યોતિષ
Share on FacebookShare on Twitter

ભગવાન ગણેશજીની પૂજા આરાધના લોકો મંગળવારના વિશેષ અવરસે તેમજ ગણેશ ચતુર્થી નિમિત્તે કરતા હોય છે. આગામી સમયમાં ગુજરાતમાં ગણેશ ચતુર્થી પણ આવી રહી છે પરંતુ  શ્રાવણ મહિનામાં શિવની સાથે ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્વ ધાર્મિક માન્યતાઓમાં પણ માનવામાં આવે છે.

20 ઓગસ્ટે વિનાયક ચતુર્થી વ્રત રાખવામાં આવશે અને ગણેશજીની વિધિવત પૂજા કરવામાં આવશે. આ દિવસનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનાની છેલ્લી ગણેશ ચતુર્થી 20 ઓગસ્ટે છે. ગણેશ ચતુર્થી દર મહિનાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. શ્રાવણ માસની વિનાયક ચતુર્થી ઉપવાસ કરી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ઉપાસકને જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ મળે છે અને ગણેશ ઘરને ધન અને અનાજથી ભરી દે છે. આવો તમને જણાવીએ આ વ્રતનું મહત્વ અને શુભ મુહૂર્ત.

પંચાંગ અનુસાર વિનાયક ચતુર્થી 19 ઓગસ્ટે રાત્રે 10.19 કલાકે શરૂ થશે. જે 21 ઓગસ્ટે રાત્રે 12.21 કલાકે પૂર્ણ થશે. આ રીતે વિનાયક ચતુર્થી વ્રત 20 ઓગસ્ટે મનાવવામાં આવશે. શાસ્ત્રોના નિયમો અનુસાર ગણેશજીની પૂજા મધ્યાહ્ન સમયે કરવામાં આવે છે. 20 ઓગસ્ટના રોજ સવારે 11.26 થી બપોરે 1.58 વાગ્યા સુધી પૂજાનો શુભ સમય રહેશે.

શ્રાવણમાં ભગવાન શિવની સાથે તેમના પુત્ર તરીકે ઓળખાતા ગણેશજીની પૂજાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગણેશજીની પૂજામાં ભગવાનને દૂર્વા ચઢાવવા અને મોદક કે બેસનના લાડુ ચઢાવવાનું વિશેષ મહત્વ છે.

શ્રાવણ વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા સ્નાન કરો અને ત્યાર બાદ સંકલ્પ લઈ લાકડાની ચોકડી પર લાલ કપડું પાથરી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ભગવાનને જનોઈ, દુર્વા, પુષ્પ, પંચમેવા, પંચામૃત, ચોખા અર્પણ કરો. ભોગમાં મોદક, મોતીચૂરના લાડુ ચઢાવો અને બાદમાં ગણેશજીના મંત્રોથી આરતી કરો અને પ્રસાદના રૂપમાં ભોગ બધામાં વહેંચો.

Previous Post

“મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન કરાયું, ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ

Next Post

ભાગ્ય બદલવા અને સફળતા મેળવવા માટે મનની ચંચળતાને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
જ્યોતિષ

કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ!

October 30, 2023
Next Post
ભાગ્ય બદલવા અને સફળતા મેળવવા માટે મનની ચંચળતાને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી

ભાગ્ય બદલવા અને સફળતા મેળવવા માટે મનની ચંચળતાને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી

આજના દિવસે જાણો તમારી રાશિનું ભાગ્યફળ શું કહી રહ્યું છે, ચાલો જાણીએ રાશિફળ

આજના દિવસે જાણો તમારી રાશિનું ભાગ્યફળ શું કહી રહ્યું છે, ચાલો જાણીએ રાશિફળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.