Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

1 જાન્યુઆરીથી દેશભરમાં સ્વયંસેવકો પૂજિત અક્ષત-રામલલ્લાના ફોટા સાથે ઘરે ઘરે પહોંચશે

સમગ્ર ભારતવાસીઓને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનાવવા જનસંપર્ક અભિયાન શરૂ કરાશે

dharmendravaghela by dharmendravaghela
2023-11-09 12:37:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભુજમાં આરએસએસની ત્રણ દિવસની કાર્યકારી મંડળની બેઠક પૂરી થઇ છે. જેમાં સંઘ વડા મોહન ભાગવત સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તા.22 જાન્યુ.ના રોજ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે ત્યારે પૂરા દેશમાં આ ગૌરવ ક્ષણના લોકોને સાક્ષી બનાવવા અભિયાન શરૂ કરાવવા જાહેરાત કરાઇ છે. તા.1 જાન્યુઆરીથી પખવાડીયા સુધી સ્વયંસેવકો ઘરે ઘરે પૂજિત અક્ષત-રામલલ્લાના ફોટો સાથે જઇને દેશવાસીઓને ગૌરવની ક્ષણમાં સામેલ કરશે.
ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની પૂર્ણ થયેલી ત્રિદિવસીય બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, દત્તાત્રેય હોસબાલે ઉપરાંત 45 પ્રાંત અને 11 ક્ષેત્રોના સંઘચાલક, કાર્યવાહ, પ્રચારક, અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય તથા સમવૈચારિક સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહિત 357 પ્રતિનિધિઓ અનેકવિધ મહત્ત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી હતી. આ વિશે વાત કરતાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય અસ્મિતાનું એક મોટું આંદોલન આપણે આપણા જીવનકાળ દરમિયાન જોયું.
શ્રીરામ જન્મભૂમિ મંદિરનું કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે. આગામી 22 જાન્યુઆરીના નવનિર્મિત શ્રીરામલલા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા સરસંઘચાલક અને પ્રધાનમંત્રીને આમંત્રણ પાઠવાયું છે. દેશભરના લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને તે માટે તારીખ 1થી 15 જાન્યુઆરી સુધી દેશભરમાં વ્યાપક જનસંપર્ક અભિયાન દ્વારા પૂજિત અક્ષત અને શ્રીરામલલ્લાનો ચિત્ર લઈ સ્વયંસેવકો ઘર-ઘર સુધી પહોંચશે.

Tags: abhiyanaxat ramlala photoindia
Previous Post

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ અહી વસતા ભારતીયો સાથે દિવાળી પુર્વેની ઉજવણી કરી

Next Post

સાયબર ક્રાઈમનો ભોગ બનવામાં ભારતીયો અગ્ર ક્રમે : 62% ભારતીય ફેક મેસેજ પારખી શકતા નથી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
બેંકના નામે લિંક મોકલી કરોડોની ઠગાઈ નેટવર્કનોપર્દાફાશ

સાયબર ક્રાઈમનો ભોગ બનવામાં ભારતીયો અગ્ર ક્રમે : 62% ભારતીય ફેક મેસેજ પારખી શકતા નથી

અમેરિકાનું શક્તિશાળી ડ્રોન તોડી પાડતા હુતી વિદ્રોહીઓ

અમેરિકાનું શક્તિશાળી ડ્રોન તોડી પાડતા હુતી વિદ્રોહીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.