Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશભરમાં આજે ધનતેરસની ઉજવણી

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓ ધનતેરસ શુભેચ્છા પાઠવી

dharmendravaghela by dharmendravaghela
2023-11-10 13:37:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. મૃત્યુના દેવતા યમની પણ ધનતેરસના દિવસે પૂજા કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અવસર પર દેશવાસીઓ માટે ખુશીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘ધનતેરસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરિ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ ધનતેરસની શુભકામના પાઠવી હતી.તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના તહેવાર ‘ધનતેરસ’ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.’ આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ધનતેરસના પવિત્ર તહેવાર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું, ‘હું ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરું છું કે તમને અને તમારા સમગ્ર પરિવારને સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધનતેરસના પર્વની શુભેચ્છાઓ પાઠવી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ધનતેરસના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે રાજ્યના નાગરીકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને વૈભવની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Tags: dhanterash shubhechchhaindiamodi
Previous Post

મહુઆ મોઇત્રાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવશે!

Next Post

દેહરાદુનમાં બંધુક અણીએ જ્વેલરી શોરૂમમાં 20 કરોડના દાગીનાની લૂંટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
દેહરાદુનમાં બંધુક અણીએ જ્વેલરી શોરૂમમાં 20 કરોડના દાગીનાની લૂંટ

દેહરાદુનમાં બંધુક અણીએ જ્વેલરી શોરૂમમાં 20 કરોડના દાગીનાની લૂંટ

રામાયણ પર ઓળઘોળ થયા જાવેદ અખ્તર

રામાયણ પર ઓળઘોળ થયા જાવેદ અખ્તર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.