Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કતારમાં અદાલતે 8 ભારતીઓની સજા સામે અપીલ સ્વીકારી

મોદી સરકારની મહેનત રંગ લાવી : ટૂંક સમયમાં જ થશે સુનાવણી

dharmendravaghela by dharmendravaghela
2023-11-24 13:55:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કતારમાં ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મીઓને આપવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ ભારતની અપીલ સ્વીકારી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કતારની એક કોર્ટે ગુરૂવારે અપીલ દસ્તાવેજ સ્વીકાર કરી લીધા અને હવે આ મામલા પર પોતાના નિર્ણયની જાહેરાત કરવા માટે તેનો અભ્યાસ કરશે. મામલામાં બીજી સુનાવણી જલ્દી થવાની આશા છે જેમાં થોડી સંભાવના છે કે કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે.
ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટેન્સે 26 ઓક્ટોબરે મોતની સજા સંભળાવી હતી. ભારતે નિર્ણયને ખૂબ જ ચોંકાવનારો જણાવ્યો હતો અને મામલામાં બધા કાયદાકીય વિકલ્પ જોવાનો સંકલ્પ લીધો હતો. પ્રાઈવેટ કંપની અલ દહરાની સાથે કામ કરનાર આ ભારતીય નાગરીકોની કથિત રીતે જાસૂસીના એક મામલામાં ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 16 નવેમ્બરે કહ્યું હતું કે કતરની એક કોર્ટ દ્વારા ભારતીય નવસેનાના આઠ પૂર્વ કર્મિઓને સંભળાવવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ અપીલની પ્રક્રિયા ચાલું છે.
બાગચીએ કહ્યું, “મામલો હાલ ત્યાં કાયદાકીય પ્રક્રિયામાં છે. જેવું કે અમે જણાવ્યું કતારની અપીલ કોર્ટમાં અક અપીલ દાખલ કરવામાં આવી છે. અમે આ મામલા પર કતરના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને અમે તેમને બધી કાયદાકીય અને રાજનૈતિક સહાયતા આપવાનું ચાલુ રાખીશું.”

Tags: apeal against fansiindiaQatar
Previous Post

અમદાવાદમાં કોલ સેન્ટરો CBIની રડારમાં: 13 સંચાલકો સામે ફરિયાદ

Next Post

ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
દેશના અનેક રાજયોમાં વરસાદ-હિમવર્ષાની આગાહી

ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

2 હજાર કરોડના વ્યવહાર રડારમાં : 5 હજાર હીરા વેપારીને નોટિસ,

2 હજાર કરોડના વ્યવહાર રડારમાં : 5 હજાર હીરા વેપારીને નોટિસ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.