Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી સુનિલભાઈ ઓઝાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2023-11-30 13:08:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાનું બુધવારે સવારે અવસાન થયું. વડાપ્રધાન મોદીએ ટ્વિટર મારફત સુનિલભાઈ ઓઝાના નિધન પરત્વે દુઃખ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રભાઈની ધારાસભા અને સાંસદની ચૂંટણીમા જીત માટે સુનિલભાઈનો વ્યૂહ હમેંશા મહત્વપૂર્ણ બની રહેતો. આથી જ તેઓ વડાપ્રધાન મોદીના અંગત અને વિશ્વાસુ બહુ ઓછાં પૈકીના એક હતા. વડાપ્રધાન મોદીએ સુનિલભાઈના અવસાનના સમાચારથી આઘાત અનુભવ્યો હતો.
વડાપ્રધાન મોદીની ટ્વિટ અક્ષરસઃ ભાવનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાના નિધનના સમાચાર આઘાતજનક છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિસ્તારમાં અને સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન સદાય યાદ રહેશે. વારાણસીમાં પણ સુનિલભાઈનું સંગઠનાત્મક કાર્ય સરાહનીય રહ્યું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…

Tags: modi tweetshradhdhasuman to sunil oza
Previous Post

ટાટાના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ

Next Post

એક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભાજપ, છત્તીસગઢમાં કોંગ્રેસ, તેલંગાણા અને મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભા

dharmendravaghela

dharmendravaghela

Related News

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ
આંતરરાષ્ટ્રીય

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ

July 8, 2025
અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

July 8, 2025
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
Next Post
સાંજે 6 વાગ્યા બાદ પાંચ રાજયોના એકઝીટ પોલ

એક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભાજપ, છત્તીસગઢમાં કોંગ્રેસ, તેલંગાણા અને મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભા

ઇરાકના દિયાલા પ્રાંતમાં વાહન અને બચાવ ટીમ પર હુમલો : 10ના મોત, 14 ઘાયલ

ઇરાકના દિયાલા પ્રાંતમાં વાહન અને બચાવ ટીમ પર હુમલો : 10ના મોત, 14 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.