Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અયોધ્યામાં રામના દર્શન કરતાં આત્મારામ

અયોધ્યા પ્રત્યે વિશેષ લગાવ ધરાવનાર આત્મરામ પરમારની બાબરી ધ્વંશમાં સહભાગી થયેલા, ૮૯માં શિલાપુજન વખતે અટકાયત થઈ હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-28 13:49:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કરોડો દેશવાસીઓના સ્વપ્ન સમાન અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે અને રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે દરેક રામ ભક્તોના હૈયા પુલકીત થઈ રહ્યા છે, દેશભરના ભાવિકો અયોધ્યામાં રામલલાના દર્શન માટે આતુર છે, આજે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ગઢડા – ઉમરાળા – વલભીપુરના પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમારે અયોધ્યા પહોંચી રામગઢી, સરયુ નદી તેમજ મંદિર પરિસરમાં ભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો.
આત્મરામભાઈને ભગવાન રામ અને અયોધ્યા પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે, તત્કાલીન સમયે ૧૯૮૯માં શિલાપુજન કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યા હતા. મુલાયમસિંહની યુપીની સરકાર વખતે રામભક્તોની અટકાયત થઈ હતી જેમાં આત્મારામભાઈ પણ હતા. તેમજ કલ્યાણસિંહની સરકાર વખતે બાબરી ધ્વંશ સમયે ૬ ડિસેમ્બરના તેઓ અયોધ્યા હતા અને બાબરી ધ્વંશમાં સહભાગી થયા હતા, એ સમયે તેઓ સુરત મહાનગર પાલિકાની કોર્પોરેટરની ચૂંટણીમા ઉમેદવાર હતા. જાકે, એ ચૂંટણી રદ થઈ હતી.
હાલ હવે અયોધ્યામાં રામ મંદિરનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે તેઓ ઇન્દોર નગરપાલિકાના નગર નિગમના ચેરમેન સૂરજ કેરોજી અને વિશ્વ મહાપીઠ યુ.પી.ના અધ્યક્ષ રામવીર ભૈયાજી સાથે અયોધ્યા પહોંચી આજે રામલલાના દર્શનનો લહાવો લઈ શ્રદ્ધાભેર માથું ટેકવ્યું હતું.

Tags: aatmaram parmarayodhyaramlala darshan
Previous Post

કડક વસૂલાત માટે ઘરવેરા રિકવરીની ૬ ટીમનું ગઠન, ૯ મહિનામાં લક્ષ્યાંક સિધ્ધ

Next Post

ખરકડીનો શખ્સ વિદેશી દારૂની ૫૪ બોટલ સાથે ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

ખરકડીનો શખ્સ વિદેશી દારૂની ૫૪ બોટલ સાથે ઝડપાયો

ભાવનગરના જય માળનાથ ગ્રુપ દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને કપડાંનું વિતરણ

ભાવનગરના જય માળનાથ ગ્રુપ દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને કપડાંનું વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.