Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચોમલના મારામારીના કેસમાં છ શખ્સને ૧ વર્ષ કેદ

અન્ય ચાર આરોપીને છ માસની કેદની સજા : નવ વર્ષ પહેલાંની ઘટનામાં ગારીયાધાર કોર્ટનો ચુકાદો

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 14:21:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગારીયાધાર તાલુકાના ચોમલ ગામમાં નવ વર્ષ પહેલાં થયેલી મારમારીની ઘટનામાં ગરિયાધારની કોર્ટે ચોમલ ગામના બન્ને જૂથના મળી ૬ શખ્સને એક વર્ષની કેદની સજા તેમજ ચાર શખ્સને છ માસની કેદની સજા ફરમાવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગારીયાધાર તાલુકાના ચોમલ ગામમાં ગત તા.૦૮/૦૨/૨૦૧૪ ના રોજ ફરિયાદી દૂધીબેન માલાભાઈ પરમારના દિયર ટીંબા ગામના કાચા રસ્તે જતા હતા ત્યારે ગામમાં રહેતા કાળુભાઇ નાનજીભાઈ પરમારે વડચડ કરીને તારી દીકરીને લઈ ગયેલ તમોએ શુ કરી લીધું તેમ કહેતા ઝઘડો થયો હતો અને બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં ગારીયાધાર પોલીસે બન્ને જૂથના મળી દસ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેનો કેસ ગારીયાધારની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો,આધાર,પુરાવા ધ્યાને લઈને આરોપીઓને વિવિધ કલમ હેઠળ કસૂરવાર ગણી મેજિસ્ટ્રેટ એ.કે.શાહે આ કામના આરોપી દિનેશ નાનજીભાઈ પરમારને કલમ ૩૨૪ ના ગુનામાં એક વર્ષની કેદની સજા અને રૂ.બે હજારનો દંડ ફટકાર્યો હતો.તેમજ દિનેશ સહિત કાળુ નાનજીભાઈ પરમાર,નરેશ નાનજીભાઈ પરમાર,જેરામ નાનજીભાઈ પરમાર અને નાનજી દાનાભાઈ પરમારને છ માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.એક હજારનો દંડ ફટકાર્યો હતો.જ્યારે સામા પક્ષના દિનેશ વશરામભાઈ પરમાર ,દલસુખ કેશુભાઈ પરમાર,ધનજી કેશુભાઈ પરમાર, પ્રવીણ જેઠાભાઈ પરમાર અને હરેશ જેઠાભાઈ પરમાર ને કલમ ૩૨૩ મુજબ કસૂરવાર ગણી તમામને એક વર્ષની સાદી કેદની સજા તથા પ્રત્યેકને રૂપિયા ૨૦૦૦ રોકડાનો દંડ ફટકાર્યો હતો.

Tags: 1 varsh nikedchomal maramarigariyadhar
Previous Post

આનંદનગરમાં કારે બે બાઇકને અડફેટે લીધા બાદ વીજપોલ સાથે અથડાઈ

Next Post

દોઢ કિલો સૂકા ગાંજા સાથે ભાલર ગામનો શખ્સ ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
પરણીત હોવાનું છુપાવીને અન્ય લગ્ન કરવા અપરાધ થશે

દોઢ કિલો સૂકા ગાંજા સાથે ભાલર ગામનો શખ્સ ઝડપાયો

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

સિહોરના ભડલી ગામમાં વાડી ખેડવા મામલે લોહિયાળ અથડામણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.