Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વણિક રાઠોડ પરિવાર દ્વારા ગોકુલ મથુરા અને વૃંદાવનની યાત્રા યોજાઈ

તળાજા, સુરત અને મુંબઇથી પરિવારના સદસ્યો યાત્રામાં જાડાયા

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 14:31:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઘોઘારી દશા શ્રીમાળી વણિક રાઠોડ પરિવાર દ્વારા ગોકુળ મથુરા અને વૃંદાવનની યાત્રા યોજાઇ હતી. આ યાત્રા દરમિયાન પવિત્ર યમુના નદીમાં ચુંદડીનો ભવ્ય મનોરથ યોજવામાં આવેલ. ચુંદડી મનોરથ વેળા યમુના નદીના કિનારે યાÂત્રકો દ્વારા હૃદયના શુભભાવથી કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણ સંપૂર્ણ ભÂક્તમય બન્યું હતું અને રાધે રાધેના જય જય કાર કરવામાં આવ્યા હતા તેમજ આ વેળા યાÂત્રકો દ્વારા આકર્ષક પીળા અને ભગવા વ†ો પરિધાન કરી શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેમજ વ્રજમાં યાત્રીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી આ યાત્રા દરમિયાન પરમ ભગવદિય વૈષ્ણવોમાં શ્રદ્ધાનું સ્થાન એવા ગોકુળ મથુરા વૃંદાવનના અનેક ધર્મસ્થાનોમાં દર્શન વંદનનો લાભ લીધો હતો અને જારીજી ભરી હતી, માળા પહેરામણી પણ કરી હતી. વિવિધ કાર્યક્રમોમાં યાÂત્રકો દ્વારા ગુજરાતીઓના માનીતા એવા ગરબાની રમઝટ દ્વારા ઝૂમી ઉઠ્‌યા હતા આ યાત્રાને સફળ બનાવવા ઘોઘારી દશા શ્રીમાળી રાઠોડ પરિવારના ટ્રસ્ટી ગણ, કાર્યકર્તાઓ તેમજ સ્વયંસેવકઓએ જહેમત ઉઠાવી હતી.

 

Tags: bhavnagarvanik rathod parivaryatra
Previous Post

ભાવનગર યાર્ડમાં બે દિવસમાં ૪૦ હજાર બોરી ડુંગળીનુ થયું વેચાણ

Next Post

અનિયમિત બસોના કારણે ભાવનગર ST સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
અનિયમિત બસોના કારણે ભાવનગર ST સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયું

અનિયમિત બસોના કારણે ભાવનગર ST સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયું

ભાવનગરમાં ચાર અલગ-અલગ સ્થળેથી દારૂ સાથે એક મહિલા સહિત ચાર ઝડપાયા

ભાવનગરમાં ચાર અલગ-અલગ સ્થળેથી દારૂ સાથે એક મહિલા સહિત ચાર ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.