Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મસ્જિદોમાં પણ રામ-રામનો જાપ થાય

RSSના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને કરી અપીલ

dharmendravaghela by dharmendravaghela
2024-01-01 11:40:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

RSSના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના પ્રસંગે મસ્જિદો, દરગાહ, મદ્રસામાં ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’ જપવાની અપીલ કરી છે. RSS નેતાએ ઇસ્લામ, ઇસાઇ, શિખ કે કોઇ અન્ય ધર્મને માનનારા લોકોને અપીલ કરી કે તે શાંતિ, સદભાવ અને ભાઇચારા માટે પોતાના ધાર્મિક સ્થળો પર પ્રાર્થના કરીને અયોધ્યામાં અભિષેક સમારંભમાં સામેલ થાય.
એક કાર્યક્રમમાં RSS નેતાએ કહ્યું કે ભારતમાં લગભગ 99 ટકા મુસ્લિમ અને અન્ય ગેર હિન્દૂ દેશના છે. તે આમ કરતા રહેશે કારણ કે અમારા પૂર્વજ એક જેવા છે, તેમણે પોતાનો ધર્મ બદલ્યો છે, દેશ નથી બદલ્યો.
પુસ્તક “રામ મંદિર, રાષ્ટ્ર મંદિર- એક વિરાસત’ના વિમોચન માટે આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ઇન્દ્રેશ કુમાર, RSS સાથે જોડાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મુખ્ય સંરક્ષક પણ છે. RSS નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, “આપણા સમાન પૂર્વજ, સમાન ચહેરા અને એક સમાન સપનાની ઓળખ છે. આપણે બધા આ દેશના છીએ, આપણને વિદેશીઓથી કોઇ લેવા દેવા નથી.”
RSS નેતાએ કહ્યું, “MRMએ અપીલ કરી છે અને હું આજે દોહરાવી રહ્યો છું કે દરગાહ, મકતબા, મદ્રસા અને મસ્જિદોમાં 11 વખત ‘શ્રી રામ જય રામ જય જય રામ’નો જાપ કરે. બાકી તમે પોતાની પૂજાની પદ્ધતિનું પાલન કરો.” “હું ગુરૂદ્વારા, ચર્ચા અને તમામ ધાર્મિક સ્થળોને અપીલ કરૂ છું કે તે 22 જાન્યુઆરીની રાત્રે 11-2 વાગ્યા વચ્ચે પોતાની ઇબાદતગાહ અને પ્રાર્થના ખંડને ભવ્ય રીતે સજાવે અને આ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ કાર્યક્રમને ટીવી પર જુવે, તેમણે કહ્યું, “ભારત અને વિશ્વભરમાં શાંતિ, સદભાવ અને ભાઇચારા માટે પ્રાર્થના કરો.” તમામ ગેર હિન્દૂઓને પણ સાંજે દીવા સળગાવવા પર વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.
RSS નેતાએ નેશનલ કોન્ફ્રેન્સ નેતા ફારૂક અબ્દુલ્લાની કથિત ટિપ્પણી પર પણ નિશાન સાધ્યુ હતુ જેમાં તેમણે કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દૂઓના જ નથી પણ વિશ્વના તમામ લોકોના છે. ઇન્દ્રેશ કુમારે ફારૂક અબ્દુલ્લા પર નિશાન સાધતા કહ્યું કે, ‘તે જે ગ્રુપના છે’, ત્યાં તે લોકોને એમ સમજાવે કે ભગવાન રામ તેમના પણ છે.

Tags: idrish kumar rssindiamasjid ram nam jap
Previous Post

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્રને માત્ર ગુજરાતી વાનગીઓ જ પીરસાશે

Next Post

વર્ષ 2024નું ઉત્સાહ અને ખુશીથી સ્વાગત

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
વર્ષ 2024નું ઉત્સાહ અને ખુશીથી સ્વાગત

વર્ષ 2024નું ઉત્સાહ અને ખુશીથી સ્વાગત

2024 તમામ માટે શાંતિ-સમૃદ્ધિ લાવે…’ વડાપ્રધાન મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

2024 તમામ માટે શાંતિ-સમૃદ્ધિ લાવે…’ વડાપ્રધાન મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.