Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રોજના 50 હજાર ભાવિકોને રામદર્શન કરાવવા ભાજપનું અભિયાન

લોકો પોતાનો ખર્ચ ખુદ ઉઠાવશે પણ ભાજપ કાર્યકર્તાઓ રહેવા સહિતની અન્ય વ્યવસ્થાઓમાં મદદરૂપ થશે: નડ્ડા

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 14:07:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ રામદર્શન માટે બે મહિના સુધી ઝુંબેશ ચલાવશે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભાજપ લોકોને રામ દર્શન માટે ઝુંબેશ ચલાવશે. જે મુજબ દરરોજ લગભગ 50 હજાર લોકોને અયોધ્યામાં રામદર્શન કરાવવા ભાજપના કાર્યકર્તાઓ સહાયરૂપ થશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપના દરેક રાજયના સિનીયર નેતાઓ અને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રીઓની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપની કોશિશ છે કે 22 જાન્યુઆરીએ દેશભરમાં દિવાળી જેવો માહોલ હોય ભાજપના લોકો તેના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના લોકો સાથે પણ કો ઓર્ડીનેશન પણ કરશે. કારણ કે તેઓ પણ આ અભિયાનમાં જોડાયા છે.
ભાજપ 25 જાન્યુઆરીની બે મહિના સુધી આ રામદર્શન અભિયાન ચલાવશે તેમાં દરેક બુથથી કાર્યકર્તાઓ અયોધ્યામાં રામમંદિરના દર્શન કરાવશે. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે અયોધ્યાના ભાજપ નેતાએ જવાબદારી સંભાળશે કે કોઈપણ ભકતને કોઈપણ મુશ્કેલી ન થાય, પાર્ટી કાર્યકર્તાઓ એ નિશ્ચિક કરશે કે બધાના આરામથી દર્શન થઈ જાય અને કોઈને રહેવાથી માંડીને દર્શન સુધી કોઈપણ પ્રકારની અસુવિધા પેદા ન થાય. દર્શન માટે આવનારા ભાવિકો ખુદના ખર્ચે આવશે. નડ્ડાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ કોઈ પણ ભેદભાવ વિના ભાવિકોને મદદરૂપ થશે.
આ અભિયાન 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી ચાલશે જેમાં રોજના 50 હજાર ભાવિકોને રામદર્શન માટે સહાયરૂપ થવાનો હેતુ છે. નડ્ડાએ જણાવ્યું હતું કે લોકસભા અને વિધાનસભા લેવલે રાજયમાં આ મામલે કન્વીનરની નિમણુંક થશે. નડ્ડાએ એવી પણ તાકીદ કરી હતી કે રામદર્શન માટે કાર્યકર્તા ભાજપના ધ્વજનો ઉપયોગ નહીં કરી શકે.

Tags: bjpindiaram dardhan abhiyan
Previous Post

ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ: દેશભરમાં પરિવહન સેવા ફરી નોર્મલ

Next Post

એનએસઇએ ભાવનગરમાં કોમન ઇન્વેસ્ટર્સ સર્વિસ સેન્ટર કાર્યરત કર્યાં

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
એનએસઇએ ભાવનગરમાં કોમન ઇન્વેસ્ટર્સ સર્વિસ સેન્ટર કાર્યરત કર્યાં

એનએસઇએ ભાવનગરમાં કોમન ઇન્વેસ્ટર્સ સર્વિસ સેન્ટર કાર્યરત કર્યાં

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ક.પરામાં મિત્રોના ઝઘડામાં બે જૂથ વચ્ચે રાત્રીના સમયે બોલી બઘડાટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.