Monday, September 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ થશે?

AAP નેતાઓને ED રેડની આશંકા : કેજરીવાલના ઘર બહાર સુરક્ષા વધારવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-01-04 11:35:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED ત્રણ સમન્સ મોકલી ચુકી છે તેમ છતાં પણ તે હજુ સુધી તપાસ એજન્સી સામે હાજર થયા નથી. બુધવાર રાત્રે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ આ વાતની આશંકા વ્યક્ત કરી છે કે અરવિંદ કેજરીવાલના ઘર પર ગુરૂવાર સવારે રેડ મારવામાં આવી શકે છે અને આ દરમિયાન તેમની ધરપકડ થઇ શકે છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી સંદીપ પાઠક લખે છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુરૂવાર સવારે ED રેડ કરી શકે છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ પણ આવી જ પોસ્ટ લખી છે, તેમણે લખ્યુ કે સમાચાર આવી રહ્યાં છે કે ED કેજરીવાલના ઘરે રેડ મારવા જઇ રહી છે અને તેમની ધરપકડ થઇ શકે છે.
આમ આદમી પાર્ટીના નેતા જૈસમિન શાહ લખે છે કે સૂત્રોએ આ પૃષ્ટી કરી છે કે ED કેજરીવાલના ઘરે રેડ મારવા જઇ રહી છે, તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આમ આદમી પાર્ટીના નેતા આ શક્યતાઓને સાચા થવા પર શું કરવું છે, તેના માટે ચર્ચા કરવા લાગી ગયા છે. પાર્ટીના એક સીનિયર નેતાએ જણાવ્યું કે મોડી સાંજે પાર્ટીના સીનિયર નેતા દિલ્હના મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓના સોશિયલ મીડિયાને જોતા દિલ્હીમાં ED ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Tags: aapdelhied arrest kejarival today?
Previous Post

એલન મસ્કે લોન્ચ કરી સ્ટારલિંક સેટેલાઇટની પ્રથમ બેચ

Next Post

ભારતમાં કેન્સરથી 9.3 લાખ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
ભારતમાં કેન્સરથી 9.3 લાખ લોકોના મોત

ભારતમાં કેન્સરથી 9.3 લાખ લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.