Wednesday, January 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં સફાઈ કામદારોના મોતની ઘટના સંદર્ભે હાઈકોર્ટે વિગતો માંગી

હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ જવાબદાર અધિકારીઓ સામે કોઈ ફરિયાદ નોંધાઇ નથી

dharmendravaghela by dharmendravaghela
2024-01-04 14:27:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના અપમૃત્યુ અને તેમને ચૂકવવાના થતાં વળતરને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે મૃતકોના પરિવારને ચૂકવાયેલ અને નહીં ચૂકવાયેલ વળતરનું લિસ્ટ અને કારણો સાથે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી પાસેથી એફિડેવિટ માગી હતી.
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, હાઈકોર્ટ સમક્ષ કુલ ૧૬૭ ગટર સફાઈ કામદારોના અપમૃત્યુનું લીસ્ટ મૂકાયું હતું. જેમાંથી ૧૬ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વળતર ચૂકવવાનું થાય છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ૮ મૃતકોના પરિવારજનોને જ વળતર ચૂકવવાનું બાકી છે. જ્યારે બાકીના લોકોને કોઈ કારણસર વળતર આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગટર સફાઈ કામદારોના અપમૃત્યુના કિસ્સામાં ૧૦ લાખથી લઈને ૩૦ લાખ જેટલું વળતર ચૂકવવું પડે છે. જે પહેલા ૧૦ લાખ હતું, હવે ગંભીર રીતે ઘાયલ કામદારને પણ ૧૦ લાખ રૂપિયા વળતર ચૂકવવું પડે છે.
આ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાનો તાજેતરનો બનાવ કોર્ટ સમક્ષ મૂકાયો હતો. જેમાં બે ગટર સફાઈ કામદારો મેઇન હોલમાં ઉતર્યા હતા. જેમાંથી એકનું મોત થયું હતું અને એકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મુદ્દે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોધાઇ હતી. પરંતુ હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ જવાબદાર અધિકારીઓ સામે કોઈ ફરિયાદ નોંધાઇ નથી.
ભાવનગરની ઘટના મુદ્દે કોર્ટે ભાવનગર મહાનગરપાલિકાને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. તો સાથે જ અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને મૃતકોના પરિવારને ચૂકવાયેલ, નહીં ચૂકવાયેલ વળતરનું લિસ્ટ અને કારણો સાથે એફિડેવિટ માગી છે.

 

Tags: bhavnagargujarat high courtsafai kamdar mot
Previous Post

તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને સંચાલક અને ગૃહપતિએ લાકડી ફટકારી

Next Post

ભાવનગર મહાપાલિકામાં બે એડીશ્નલ સહિત ત્રણ સીટી એન્જીનીયરની ભરતી માટે ઈન્ટરવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

ભાવનગર મહાપાલિકામાં બે એડીશ્નલ સહિત ત્રણ સીટી એન્જીનીયરની ભરતી માટે ઈન્ટરવ્યું

ભાવનગરમાં દરગાહ સહિતના બાંધકામો તોડી પાડતું મ્યુ. તંત્ર

ભાવનગરમાં દરગાહ સહિતના બાંધકામો તોડી પાડતું મ્યુ. તંત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.