Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

યુદ્ધના જાંબાઝ યોદ્ધા- મહાવિરચક્ર વિજેતા દિગેન્દરકુમાર કોબ્રા ભાવનગરના મહેમાન

કોબ્રા કમાન્ડર આજે રાત્રે ભાવેણાવાસીઓ સમક્ષ કારગીલ યુદ્ધની દિલધડક દાસ્તાન રજૂ કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-10 16:32:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રોટરી રોયલ દ્વારા કારગીલ યુદ્ધની દિલ ધડક વાતોનો કારગીલ યુદ્ધના જાંબાઝ યોદ્ધા દિગેન્દરકુમાર કોબ્રાના યોજાશે. જેમણે ૫ ગોળી ખાઈને પાકિસ્તાની મેજરની ગર્દન કાપી અને ૪૮ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારેલા તેવા જાંબાઝ યોદ્ધા ભાવનગરમાં આજે સાંજે તેમના મુખેથી સમગ્ર વાતો જણાવશે.
વર્ષ – ૧૯૯૯માં જૂલાઈ માસમાં જમ્મુ-કશ્મીરના કારગીલ વિસ્તારમાં પાકિસ્તાન સાથે “કારગીલ યુદ્ધ” થયેલ. આ યુદ્ધ ૨ મહિના ૩ અઠવાડિયા ચાલેલું અને અંતે ૨૬ જૂલાઈ ૧૯૯૯ ના દિવસે પાકિસ્તાનને પરાસ્ત કરી વિજય મેળવવામાં આવેલ. આ ૨૬ જૂલાઈના દિવસને “કારગીલ વિજય દિવસ” તરીકે ઓળખવામાં આવે છે અને સમગ્ર ભારત કારગીલ વિજય દિવસની ઉજવણી ખૂબ શાનથી કરે છે.
આ કારગીલ યુદ્ધના ઘણા જાંબાઝ સૈનિકો પૈકીના ખૂબ જ મહત્વના યોદ્ધા કે જેમને ભારત સરકાર દ્વારા મહાવિર ચક્ર એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલા અને જેમણે ૫ ગોળી ખાઈને પણ પાકિસ્તાની મેજરની ગર્દન કાપી પરાસ્ત કર્યા અને ૪૮ જેટલા પાકિસ્તાની સૈનિકોનો ખાતમો બોલાવ્યો તેવા વીર જાંબાઝ યોદ્ધા દિગેન્દરકુમાર કોબ્રા ભાવનગર આવી રહ્યા છે. ત્યારે તમેને રૂબરૂ મળવાનો કારગીલની કેટલીય વાતો તેમના મુખેથી સાંભળવાનો એક કાર્યક્રમ રોટરી દ્વારા આજે રાત્રે તા.૧૦/૦૧/૨૦૨૪ ને બુધવારે રાત્રે ૦૮ઃ૧૫ બેસીલપાર્ક હોટલ, વિકટોરીયા પાર્ક રોડ ખાતે યોજવામાં આવેલ છે. દરેક પ્રબુદ્ધ નાગરીકોને સમયસર પોતાનું સ્થાન લઈ લેવા. રોટરી કલબના પ્રેસિડેન્ટ મનહરભાઈ રાઠોડ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમમાં તેમનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મર્યાદિત પ્રવેશ શકય હોય મો.૯૯૭૮૨૦૨૧૯૨ પર રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.

Tags: bhavnagarkargil cobra comander
Previous Post

દબાણ હટાવામાં અસરકારક્તાનો અભાવ !

Next Post

ઘોઘારોડ પર આવેલ કૃષ્ણપરાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ઘોઘારોડ પર આવેલ કૃષ્ણપરાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

ઘોઘારોડ પર આવેલ કૃષ્ણપરાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

નંદકુંવરબા મહિલા કોલેજનો ૧૩મો એન્યુઅલ ડે રંગદર્શી માહોલમાં ઉજવાયો

નંદકુંવરબા મહિલા કોલેજનો ૧૩મો એન્યુઅલ ડે રંગદર્શી માહોલમાં ઉજવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.