Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંજારની કીમો સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મોતનો આંક 4 થયૉ

કારખાનામાં સળગતી લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-01-16 11:58:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના અંજાર પાસે બુઢારમોરામાં આવેલી કીમો સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. લોખંડના કારખાનામાં સળગતી લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. સ્ટીલ પીગળવાની ઘટના દરમિયાન થયેલા આ બ્લાસ્ટમાં 7 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ 7 કામદારોમાંથી ત્રણ કામદારોના મોત થયા હતા.15 જાન્યુઆરીએ સારવાર હેઠળ રહેલા ચોથા કામદારનું મોત થતા આ ઘટનામાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે.
દુર્ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ વડાએ કહ્યું છે કે દુર્ઘટના સંદર્ભે વિવિધ ટેક્નિકલ પાસાઓ તપાસી આગળની કાર્યવાહી કરીશું.

Tags: anjarsteel fectory blast
Previous Post

AIના કારણે દુનિયામાં કેટલીક નોકરીઓ કાયમ માટે અદ્રશ્ય થઇ જશે.

Next Post

સુરત : ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સુરત : ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

સુરત : ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

મિત્રએ હત્યા કરી યુવકનો મૃતદેહ દાટી દીધો

મિત્રએ હત્યા કરી યુવકનો મૃતદેહ દાટી દીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.