Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત : ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

મૃતકની ખોટી સહી અને પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવાના કિસ્સામાં સંડોવણી

dharmendravaghela by dharmendravaghela
2024-01-16 12:01:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુરતમાં ભુમાફિયાની છાપ ધરાવતા અને હાલ પોલીસ ચોપડે ભાગેડુ બનેલા ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. વધુ એક ગુનામાં મૃતકની ખોટી સહી અને પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવાના કિસ્સામાં સંડોવણી સામે આવી છે. સિંગણપુર પોલીસે તાત્કાલિક ઘનશ્યામ ભગત ઉર્ફે જમરાળાના નજીકના સગાની નિલેશ મોરડિયાની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઘનશ્યામ ભગત તેની પત્ની અને પુત્ર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ઘનશ્યામ ભગત ઉપર પ્રથમ ફરિયાદ થયા બાદ ઉપરાઉપરી ફરિયાદો સામે આવી હતી. જેમાં ઘનશ્યામ ભગત પોતાની શકુની ચાલથી ઘણા લોકોની જમીન પચાવી પાડી છે. ઘનશ્યામ ભગત અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદી તરફે પોલીસને તપાસ માટે અરજી કરવામાં આવી હતી. જેના કારણે ઘનશ્યામ સુતરીયા અને તેની પત્ની તેમજ દીકરા વિરુદ્ધ વધુ બે ફરિયાદ દાખલ કરવામાં સફળતા હાથ લાગી છે અને ફરિયાદીઓને ન્યાય મળવાની સંભાવનાઓ વધી ગઈ છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ઘનશ્યામ ભગત અને તેના પરિવાર દ્વારા આચરવામાં આવેલા આ તમામ ગુનાઓની તપાસ એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમ) મારફતે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ત્રણ ત્રણ પોલીસ ફરિયાદોનો સામનો કરી રહેલો ઘનશ્યામ ભગત અને તેનો પરિવાર હાલ તો ભાગેડું બનીને આગોતરા જામીન મેળવવાના પ્રયાસ કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

Tags: fir against ghanshyam bhagatsurat
Previous Post

અંજારની કીમો સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મોતનો આંક 4 થયૉ

Next Post

મિત્રએ હત્યા કરી યુવકનો મૃતદેહ દાટી દીધો

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
મિત્રએ હત્યા કરી યુવકનો મૃતદેહ દાટી દીધો

મિત્રએ હત્યા કરી યુવકનો મૃતદેહ દાટી દીધો

પેસેન્જરોએ રન-વેને ઓપન ડાઇનિંગ સ્પેસ બનાવ્યો

પેસેન્જરોએ રન-વેને ઓપન ડાઇનિંગ સ્પેસ બનાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.