Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

dharmendravaghela by dharmendravaghela
2024-01-16 13:58:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ રોડ પર મોટરસાઇકલ અકસ્માતની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે રોડ ઉપર લોકો ટોળે વળ્યાં હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના કુંભારવાડા,ખાર વિસ્તારમાં આવેલ બજરંગનગરમાં રહેતો પરપ્રાંતીય યુવક સંજયભાઈ શિવપ્રસાદ વર્મા ( ઉં. વ.૧૯ ) આજે સવારના સમયે તેનું મોટરસાઇકલ નં. જી.જે.૦૪-ઇ.એચ.-૧૯૫૧ લઈને મોતીતળાવ રોડ પ આવેલ રામદેવપીરના મંદિર પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટરસાઇકલનો અકસ્માત થતા સંજયભાઈને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પગલે સ્થનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકના મૃતદેહને પૂ.એમ.અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags: bhavnagarbike accident mot
Previous Post

જુના પાદરમાં મહિલા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો

Next Post

૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

dharmendravaghela

dharmendravaghela

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

ભાવનગરમાં ઠંડીમાં ઠુઠવાતા વૃદ્ધનુ મોત

ભાવનગરમાં ઠંડીમાં ઠુઠવાતા વૃદ્ધનુ મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.