Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડા પ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રાચીન મંદિરોના દર્શનાર્થે

21મીએ ધનુષકોડીમાં કોથંદરમાસ્વામી મંદિરના દર્શનાર્થે જશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-20 11:59:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડા પ્રધાન મોદી ઘણા મંદિરોમાં દર્શનાર્થે પણ જઈ રહ્યા છે. જેમાં આજથી તામિલનાડુના અનેક મહત્વપૂર્ણ મંદિરોમાં દર્શન કરશે. જેમાં તેમની સાથે ઘણા મહાનુભાવો પણ જોડાશે. તે આજે સવારે 11 વાગ્યાની આસપાસ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. તે સમયે મંદિરમાં વિદ્વાનો કંબા રામાયણમનું પઠન કરશે.
ત્યાર બાદ વડા પ્રધાન મોદી લગભગ 2 વાગ્યે રામેશ્વરમ પહોંચશે અને શ્રી અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. અને ‘શ્રી રામાયણ પારાયણ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત સાંજે મંદિર પરિસરમાં ભક્તિ ગીતો ગાવામાં આવશે અને ત્યારે પીએમ આ ભજન સંધ્યામાં પણ ભાગ લેશે,
પીએમ મોદી 21મીએ ધનુષકોડીમાં કોથંદરમાસ્વામી મંદિરના દર્શનાર્થે જશે. મોદી ધનુષકોડી નજીક અરિચલ મુનાઈની પણ મુલાકાત લેશે, કહેવાય છે કે ત્યાં રામ સેતુનું નિર્માણ થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુના ત્રણ દિવસના પ્રવાસે જવા માટે 19 જાન્યુઆરીના રોજ સાંજે ચેન્નઈ પહોંચ્યા હતા. પીએમ મોદીએ ચેન્નઈમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ શો માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ રસ્તાની બંને બાજુ ઉભેલા રહીને લોકોએ પીએમ મોદી પર ફૂલો વર્ષાવ્યા હતા.

Tags: modi visit.tamilnadu tample
Previous Post

મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનને આપશે ઝટકો

Next Post

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે સોમવારે રામોત્સવની ઉજવણી કરવામાં આવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ગુરૂઆશ્રમ બગદાણા ખાતે સોમવારે રામોત્સવની ઉજવણી કરવામાં આવશે

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે સોમવારે રામોત્સવની ઉજવણી કરવામાં આવશે

સોમવારે બુધેલમાં ગંગામૈયા આશ્રમ ખાતે શોભાયાત્રા અને ધ્વજા દંડ સ્થાપિત કરાશે

સોમવારે બુધેલમાં ગંગામૈયા આશ્રમ ખાતે શોભાયાત્રા અને ધ્વજા દંડ સ્થાપિત કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.