Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતની મોટી કૂટનીતિક જીત : કતારની જેલમાંથી છોડવામાં આવ્યા 8 પૂર્વ નૌ સૈનિક

મોતની સજા સંભળાવવામાં આવી હતી : સાત પૂર્વ નૌસૈનિક ભારત પણ પરત ફર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-02-12 11:26:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતને કૂટનીતિક જીત મળી છે. કતારે આઠ ભારતીય પૂર્વ નૌ સૈનિકોને છોડી મુક્યા છે. તે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યાં હતા, તેમણે મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતના અનુરોધ પર તેમની સજાને કતારના અમીરે પહેલા જ ઓછી કરી દીધી હતી અને આજીવન કેદમાં બદલી નાખી હતી. હવે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમણે છોડવામાં આવ્યા છે અને તેમાંથી સાત પૂર્વ નૌસૈનિક ભારત પણ પરત ફર્યા છે.
કતારમાં જે 8 પૂર્વ નૌસેના અધિકારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ આઠ નૌસેના અધિાકારી- કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગ્નાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને સેલર ગણેશ છે.
કતારની ઇન્ટેલિજન્સ એજન્સી સ્ટેટ સિક્યુરિટી બ્યૂરોએ ભારતીય નૌસેનાના 8 પૂર્વ અધિકારીઓને 30 ઓગસ્ટ 2022માં ધરપકડ કરી હતી. જોકે, ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બરના મધ્યમાં પ્રથમ વખત તેમની ધરપકડ વિશે જણાવવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બરે આ ભારતીયોને પોતાના પરિવારના સભ્યો સાથે થોડી વાર માટે ટેલીફોન પર વાત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પ્રથમ વખત કૉન્સુલર એક્સેસ 3 ઓક્ટોબરે ધરપકડના એક મહિના પછી આપવામાં આવ્યું હતું. બીજુ કૉન્સુલર એક્સેસ ડિસેમ્બરમાં આપવામાં આવ્યો હતો.
કતારની કોર્ટમાં જે આઠ ભારતીય નાગરિકોના મોતનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે રાહત આપવામાં આવી છે. આઠ ભારતીયમાં એવા અધિકારી સામેલ છે જેમણે ભારતીય નૌસેનામાં ફ્રંટલાઇન વોરશિપ પર કામ કર્યું છે. 26 ઓક્ટોબરે કતારની કોર્ટે આ આઠ લોકોને ફાંસીની સજા ફટકારી છે. સજા પહેલા તેમણે કોઇ કેસમાં એક વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે આ લોકો પર જાસુસીના આરોપ હતા.

Tags: ex indian navy soldier bach indiaQatar
Previous Post

આજે નીતિશ કુમાર સરકારનો ફ્લોર ટેસ્ટ

Next Post

રાજ્યસભા માટે જીતન રામ માંઝીનું પત્તું કપાઈ ગયું

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
રાજ્યસભા માટે જીતન રામ માંઝીનું પત્તું કપાઈ ગયું

રાજ્યસભા માટે જીતન રામ માંઝીનું પત્તું કપાઈ ગયું

અંડર-19 વર્લ્ડકપ : ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન

અંડર-19 વર્લ્ડકપ : ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.