Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ : 1નું મોત, ત્રણ લોકો ઘાયલ

સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-02-15 11:58:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સાબરકાંઠા પ્રાંતિજમાં મોડી સાંજે બે જૂથ વચ્ચે અથડામણ થયું છે. જેમાં 1 વ્યક્તિનું પથ્થરમારા દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે બેથી ત્રણ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પ્રાંતિજ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બુધવારે સાંજે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં રાજુભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, હાલ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.

Tags: 1 diejuth athadamanprantijsabarkantha
Previous Post

મનસુખ માંડવિયા-પુરૂષોત્તમ રુપાલા સહિતનાને લોકસભામાં તક મળશે?

Next Post

2024માં 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
2024માં 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન

2024માં 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન

હારીજ-ચાણસ્મા હાઇવે પર પદયાત્રા સંઘને કચડી વાહનચાલક ફરાર : ત્રણનાં મોત, પાંચ ગંભીર

હારીજ-ચાણસ્મા હાઇવે પર પદયાત્રા સંઘને કચડી વાહનચાલક ફરાર : ત્રણનાં મોત, પાંચ ગંભીર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.