Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

AI ટૂલ જેમિનીએ પીએમ મોદીને ‘ફાસીવાદી’ ગણાવ્યા

સ્પષ્ટરૂપે આઈટી નિયમોનો ભંગ છે. આ સિવાય પણ દેશના અનેક કાયદાઓનો ભંગ - આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખર

dharmendravaghela by dharmendravaghela
2024-02-24 11:37:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગૂગલના એઆઈ ટૂલ જેમિનીએ પીએમ મોદીને ફાસીવાદી ગણાવ્યા છે. નેટિઝન્સ આ જવાબને પક્ષપાતી ગણાવી રહ્યા છે. કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશખેરે તેને દેશના આઈટી કાયદાના ભંગ સમાન ગણાવ્યો છે. એક યુઝરે ગૂગલના એઆઈ ટૂલ જેમિનીને સવાલ કર્યો હતો કે, શું મોદી ફાસીવાદી છે? તેના જવાબમાં જેમિનીએ જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને ભાજપના નેતા છે. તેમના પર કેટલીક એવી નીતિઓ લાગુ કરવાનો આરોપ મૂકાતો રહ્યો છે, જેને કેટલાક નિષ્ણાતો ફાસીવાદી માને છે. આ આરોપ અનેક આધાર પર મૂકાયા છે, જેમાંથી એક ભાજપની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ છે.
ગૂગલના એઆઈ ટૂલના આ જવાબ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. અનેક લોકોએ આ જવાબ અંગે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગીનું અન્ય એક કારણ એ પણ છે કે એઆઈ ટૂલ જેમિનીને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અંગે સવાલ પૂછવામાં આવ્યો તો એઆઈ અસ્પષ્ટ જવાબ આપ્યો હતો. આથી, સોશિયલ મીડિયા યુઝર્સ એ બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે કે ગૂગલનું એઆઈ ટૂલ આવી રીતે પક્ષપાતપૂર્ણ જવાબ કેવી રીતે આપી શકે છે.
જેમિનીએ આપેલા જવાબને એક ટ્વિટર યુઝરે એમ કહેતા શૅર કર્યો કે, ગૂગલનું જેમિની માત્ર વોક નથી, પરંતુ સ્પષ્ટપણે દુર્ભાવનાપૂર્ણ છે. ભારત સરકારે આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. આ અંગે આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જવાબ આપ્યો અને લખ્યું કે, આ સ્પષ્ટરૂપે આઈટી નિયમોનો ભંગ છે. આ સિવાય પણ દેશના અનેક કાયદાઓનો ભંગ થાય છે. રાજીવ ચંદ્રશેખરે તેમની ટ્વીટમાં ગૂગલ અને તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પણ ટેગ કર્યા હતા. આ પહેલાં ઈલોન મસ્કે પણ ગૂગલની એઆઈ ઈમેજ જનરેશન એન્જિનને રંગભેદની નીતિવાળુ ગણાવ્યું હતું.

Tags: AI gemini about modiindia
Previous Post

સંદેશખાલીમાં ટીએમસી નેતાઓની સંપત્તિને આગ ચાંપી

Next Post

તેલંગાણામાં 1300 વર્ષ જૂના બે પ્રાચીન મંદિરો મળી આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
તેલંગાણામાં 1300 વર્ષ જૂના બે પ્રાચીન મંદિરો મળી આવ્યા

તેલંગાણામાં 1300 વર્ષ જૂના બે પ્રાચીન મંદિરો મળી આવ્યા

કર્ણાટકમાં મંદિરોમાંથી ટેક્સ વસૂલવાનું બિલ વિધાન પરિષદે નકારી કાઢ્યું

કર્ણાટકમાં મંદિરોમાંથી ટેક્સ વસૂલવાનું બિલ વિધાન પરિષદે નકારી કાઢ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.