Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મૃતક વૈશાલી જોષીનો મોબાઇલ વિઝિલન્સમાં મોકલશે

પીઆઈ ખાચર પત્ની બીમાર હોવાનું કહી ફરાર થઈ ગયા

dharmendravaghela by dharmendravaghela
2024-03-09 11:34:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇકોનોમિક અફેન્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચર બે દિવસથી પત્નીની તબિયત નાદૂરસ્થ હોવાનું કહીને રજા પર ઉતરી ગયા છે અને ક્યાં છે એ કોઈને ખબર નથી, પરંતુ આટલી મોટી ઘટના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં બન્યા બાદ સિનિયર અધિકારીએ કોઈપણ કચાશ ન રહી જાય અને તપાસમાં દરેક મુદ્દાને આવરી લેવામાં આવે તે પ્રકારે સૂચના આપી છે.
પોલીસને શંકા છે અને કેટલીક માહિતી પણ મળી છે. ખાચરના આ પ્રેમ સંબંધ વિશે તેના સ્ટાફના કેટલાક લોકોને ખબર હતી. હવે આ માટે તેઓના નિવેદનો લેવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને મૃતક યુવતીના પરિવારજનોના પણ નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં બુધવારે મહિલા ડોક્ટરે કરેલા આપઘાત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા તબીબના આપઘાતની જાણ થતાં જ પીઆઈ ખાચર પત્ની બીમાર હોવાનું કહી બે દિવસની રજા પર ઉતરી ગયા હતા. જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. હવે પોલીસ મૃતક વૈશાલી જોષીનો મોબાઇલ વિઝિલન્સમાં મોકલશે. તેમજ જે સુસાઈડ નોટ અને 15 પાનાની ડાયરી મળી આવી હતી. તેમાં અક્ષરો કોના છે તે માટે પણ એક્સપર્સ પાસે ચેક કરાવવામાં આવશે. પીઆઇએ છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી મહિલા ડોક્ટરો સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતુ. તેમજ પોલીસ વૈશાલીની આત્મહત્યાના દિવસે ત્યાં આવી હોવાની જાણ સ્ટાફને હોવાથી તેમના નિવેદન લેવાશે. ઉપરાંત વૈશાલી જ્યાં રહેતી હતી ત્યાં આસપાસના લોકોના અને નોકરી કરતી તે હોસ્પિટલના સ્ટાફના અને પરિવારજનોના નિવેદન લેવામાં આવશે.

Tags: dr.vaishali joshi mobile send vigileancegujarat
Previous Post

ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન અંગેની વાટાઘાટો અટકી

Next Post

વડાપ્રધાને હાથી પર કરી સવારી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
વડાપ્રધાને હાથી પર કરી સવારી

વડાપ્રધાને હાથી પર કરી સવારી

કોવિડ-19 વાયરસ લોહી અને પેશીઓમાં એક વર્ષથી વધુ સમય સુધી મળી શકે છે

કોવિડ-19 વાયરસ લોહી અને પેશીઓમાં એક વર્ષથી વધુ સમય સુધી મળી શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.