Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે અમદાવાદથી દ્વારકા સુધી દોડશે વંદે ભારત

રેલવેનાં 85,000 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

dharmendravaghela by dharmendravaghela
2024-03-11 11:37:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આગામી 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેનાં 85,000 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ તકે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી PMની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનોમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા સાત સ્ટોલ્સ ખુલ્લા મુકાશે. સાથે જામનગર-અમદાવાદ વંદેભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવશે. જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે.મળતી માહિતી અનુસાર વંદે ભારત ટ્રેન હાલ જે જામનગર-અમદાવાદ વચ્ચે દોડે છે, તેને દ્વારકા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે વિભાગ લેવાયો છે. આગામી 12 માર્ચથી બુધવાર સિવાયના તમામ દિવસે વંદે ભારત ટ્રેન દ્વારકાથી અમદાવાદ સુધી દોડશે.
અમદાવાદ અને દ્વારકા વચ્ચેની રોજિંદીટ્રેન સેવાની ખૂબ જરૂરિયાત હતી. જોકે હાલ અમદાવાદ અને દ્વારકા વચ્ચે કોઈ રોજીંદી ટ્રેન સેવા નથી, ત્યારે આ વંદે ભારત ટ્રેન લંબાવવામાં આવતા અમદાવાદ તરફથી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે. સાથે સાથે દ્વારકાથી અમદાવાદ પહોંચવું સરળ બનશે..આ અંગે રાજકોટનાં ADRM કૌશલ કુમાર ચોબેએ જણાવ્યું હતું કે, PM મોદીના હસ્તે લોકાર્પણ બાદ ટ્રેન નંબર 22926 ઓખા- અમદાવાદ વંદેભારત ટ્રેન બુધવાર સિવાય સપ્તાહના 6 દિવસ ઓખાથી સવારે 3:40 કલાકે રવાના થઈ દ્વારકા 4:05 મિનિટે પહોંચશે. બાદમાં દ્વારકાથી 4:10 મિનિટે નીકળી સવારે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 22925 અમદાવાદ ખાતેથી મંગળવાર સિવાયનાં 6 દિવસ ચાલશે. જેમાં ટ્રેન અમદાવાદથી સાંજે 6:10 કલાકે રવાના થશે અને રાત્રે 12:05 મિનિટે દ્વારકા તેમજ 12:40 કલાકે ઓખા સુધી પહોંચશે. જોકે જામનગર અને અમદાવાદ વચ્ચે આવતા એકપણ સ્ટેશને પહોંચવાના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.

Tags: ahmedabad to dwarkavande bharat train
Previous Post

વડાપ્રધાન મોદી 12 માર્ચે ગુજરાતની મુલાકાતે

Next Post

સ્વિત્ઝરલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ
તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

August 20, 2025
રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ
આંતરરાષ્ટ્રીય

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

August 20, 2025
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો
તાજા સમાચાર

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

August 20, 2025
Next Post
સ્વિત્ઝરલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે

સ્વિત્ઝરલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે

ઓસ્કાર 2024ના સ્ટેજ પર નિર્વસ્ત્ર પહોંચ્યો જોન સીના

ઓસ્કાર 2024ના સ્ટેજ પર નિર્વસ્ત્ર પહોંચ્યો જોન સીના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.