Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભા ચૂંટણીની જાહેરાતની તૈયારી વચ્ચે આજે બે ચૂંટણી કમિશ્નરની થશે નિયુકિત

વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને બપોરે બેઠક : નામો અંગે સસ્પેન્સ

dharmendravaghela by dharmendravaghela
2024-03-14 12:30:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આઝાદી બાદના ઇતિહાસમાં સૌથી રસપ્રદ બની ગયેલી અને વર્તમાન મોદી સરકારની ત્રીજી ટર્મ માટે મહત્વપૂર્ણ લોકસભા ચૂંટણીની જાહેરાતને હવે કલાકો ગણાય છે તે સમયે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળનારી ત્રણ સભ્યોની કમીટીમાં બે ચૂંટણી કમિશ્નરોની ખાલી જગ્યા ભરવા માટે નિર્ણય લેવાશે. હાલમાં જ ચૂંટણી કમિશ્નર અરૂણ ગોયલના રાજીનામાથી પંચમાં વધુ એક જગ્યા ખાલી પડી છે.
અગાઉ અનુપમચંદ્ર પાંડે ગત માસમાં નિવૃત થયા હતા. તે સમયે હવે એક માત્ર મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર સમગ્ર લોકસભા ચૂંટણીની કામગીરી સંભાળી રહ્યા છે અને તેમને બે ડેપ્યુટી આપવા માટે આજે વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા રધીર રંજન ચૌધરી તથા કેન્દ્રીય કાનુનમંત્રી અર્જુનરામ મેઘવાલની બેઠક બપોરે મળનાર છે તેમાં બે નવા ચૂંટણી કમિશ્નરની નિયુકિત થશે.
બીજી તરફ મોદી સરકારે બદલાવેલા કાનુન મુજબ ચૂંટણી કમિશ્નરોની નિયુકિત મુજબ સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટ ઉપર આવતીકાલે સુનાવણી થનાર છે અને તે પૂર્વે મોદી સરકારના નિર્ણય પરથી વિવાદ સર્જાવાની પણ ધારણા છે. બીજી તરફ ચૂંટણી પંચે હવે લોકસભા ચૂંટણીના શેડયુલની જાહેરાત કરવાની પણ તૈયારી કરી દીધી છે. અને આ સપ્તાહના અંત પૂર્વે ચૂંટણીની તારીખોની જાહેરાત થશે તેવા સંકેત છે. અને તેની સાથે જ આદર્શ આચારસંહિતા પણ અમલી થઇ જશે.

Tags: delhimiting for ec
Previous Post

વડોદરાનાં એકતા નગરમાં બે જૂથો બાખડયા : 3- લોકો ઈજાગ્રસ્ત

Next Post

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે નિમુબેન બાંભણીયાના નામની જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે નિમુબેન બાંભણીયાના નામની જાહેરાત

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે નિમુબેન બાંભણીયાના નામની જાહેરાત

ભાવનગરમાં ૨૦૦ જેટલા TBના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ભાવનગરમાં ૨૦૦ જેટલા TBના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.