Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જુહાપુરાના મેટ્રો ફ્લેટમાં આગ લાગતા એક વૃદ્ધાનું મોત : 200 લોકોને ફાયરની ટીમે બચાવ્યા

25થી વધુ વાહનો બળીને ખાક : શોટશર્કીટના કારણે લાગી આગ

dharmendravaghela by dharmendravaghela
2024-03-15 11:43:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે ફતેવાડી વિસ્તારમાં મેટ્રો મેન્સન ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં આગ લાગતા અફરા-તફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના અહેવાલ મળતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે 210 વ્યક્તિને બચાવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી પહોંચવા લાગ્યો હતો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો. જોકે આ ઘટનામાં વૃદ્ધ મહિલાનું ગૂંગામણથી મોત નિપજ્યું છે.
ફાયરની ટીમે સંખ્યાબંધ લોકોનું રેસ્ક્યૂ કર્યાના અહેવાલ મળી રહ્યા છે. જોકે આ આગમાં બેઝમેન્ટમા પાર્ક કરેલા 25થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જોકે પ્રાથમિક દૃષ્ટિએ આ આગ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ લઈ લીધો છે, તો બીજી તરફ આગ કયા કારણોસર લાગી અને કઈ રીતે વિકરાળ સ્વરૂપ લીધું તેની તપાસ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઘટનાને લઈને વેજલપુર પોલીસે પણ તપાસ આદરી છે.

Tags: 1 die in fireAhmedabadjuhapura
Previous Post

ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસિસ કંપનીએ બે રૂ. 1,350 કરોડથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા

Next Post

ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં પોલીસ ઈન્સપેક્ટર ખાચર વિરુદ્ધ નોંધાયો ગુનો

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં પોલીસ ઈન્સપેક્ટર ખાચર વિરુદ્ધ નોંધાયો ગુનો

ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં પોલીસ ઈન્સપેક્ટર ખાચર વિરુદ્ધ નોંધાયો ગુનો

82 મામલતદાર સહિત 138 અધિકારીઓની બદલી

82 મામલતદાર સહિત 138 અધિકારીઓની બદલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.