Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બળવાખોર નેતા ઈશ્વરપ્પા ભાજપમાંથી સસ્પેન્ડ

યેદિયુરપ્પાના પુત્ર સામે લડી રહ્યા છે ચૂંટણી

dharmendravaghela by dharmendravaghela
2024-04-23 11:40:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇશ્વરપ્પાએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને હાવેરીથી તેમના પુત્રને ટિકિટ આપવાની માંગ કરી હતી. પરંતુ આવું ન થતાં તેઓ બળવાખોર બન્યા અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેમણે ભાજપના નેતા અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્ર સામે ચૂંટણી લડશે.
કર્ણાટકના બળવાખોર નેતા કેએસ ઇશ્વરપ્પા સામે ભાજપે કાર્યવાહી કરી છે. કર્ણાટક ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતા બળવાખોર બનેલા કેએસ ઇશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પોતાના પુત્રને હાવેરીથી લોકસભાની ટિકિટ ન આપવાથી નારાજ ઈશ્વરપ્પાએ શિવમોગાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ કારણે પાર્ટીએ હવે તેમની સામે કાર્યવાહી કરી છે. ઇશ્વરપ્પાને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પંચ તરફથી શેરડીના ખેડૂતનું ચૂંટણી ચિહ્ન મળ્યું છે.

Tags: eshvarappa suspend from BJPkarnataka
Previous Post

કોંગ્રસે પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ

Next Post

રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ : આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ : આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી

રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ : આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી

વેંકૈયા નાયડુ સહિત 3ને પદ્મ વિભૂષણ:

વેંકૈયા નાયડુ સહિત 3ને પદ્મ વિભૂષણ:

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.