Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉદ્ધવ ઠાકરે NDAમાં કરશે વાપસી?

દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ ન થયા

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:02:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં મોટી ઉલટફેર જોવા મળી છે. ચૂંટણી પહેલા ‘અબ કી બાર 400 પાર’ના નારા લગાવતા હતા પરંતુ માત્ર 292 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જેમાં ભાજપને 240 બેઠકો મળી છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનને મોટો ફાયદો થયો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે એનડીએ અને INDIAના પક્ષોની બેઠક મળી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી શિવસેના (UBT) ચીફે પોતાની રણનીતિ બદલી છે. તેઓ આજે સાંજે દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થયા નથી. પરિણામે રાજકીય ગલિયારોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર એનડીએમાં સામેલ થશે.
મહારાષ્ટ્રમાં ભાજપને માત્ર 9 બેઠકો મળી છે. જ્યારે 2019માં ભાજપે રાજ્યમાં 23 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી છે અને રાજીનામું આપવાની રજૂઆત કરી છે. યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT)ના ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં 9 સાંસદો સામેલ છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાના સાત સાંસદો જીતીને સંસદમાં પહોંચવાના છે. જો બંને જૂથ ફરી એક થાય તો બંનેની પાસે 16 સાંસદો હશે. ચૂંટણીની શરૂઆત પહેલા જ ઉદ્ધવ ઠાકરેની વાપસીની અટકળો ચાલી રહી હતી.

Tags: indiandaudhdhav thackeray
Previous Post

મૃત્યુનોંધ 05-06-24

Next Post

ઓડિશા : ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!
તાજા સમાચાર

ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!

August 19, 2025
થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતી લોકો મ્યાનમારમાં ફસાયા
આંતરરાષ્ટ્રીય

થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતી લોકો મ્યાનમારમાં ફસાયા

August 19, 2025
રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે: કેન્દ્ર
તાજા સમાચાર

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે: કેન્દ્ર

August 19, 2025
Next Post
ઓડિશા : ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે

ઓડિશા : ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે

INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે

INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.