Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જય પેલેસ્ટાઈન બોલીને ફસાયા અસદુદ્દીન ઓવૈસી

સંસદની સદસ્યતા રદ થશે? રાષ્ટ્રપતિને કરાઈ ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-06-26 12:23:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીનીસ મુશ્કેલીમાં વધારો થયો ચે. સાંસદ તરીકે શપથ લીધા બાદ ‘જય પેલેસ્ટાઈન’ બોલવા બાબતે હોબાળો મચ્યો છે. ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે.
ઓવૈસી હૈદરાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગઈકાલે એટલે કે 25મી જૂને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ પણ સાંસદ તરીકે શપથ લીધા હતા, પરંતુ તેઓ જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે કરેલી હરકતથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. ઓવૈસીએ શપથ પહેલા બિસ્મિલ્લાહ વાંચીને ઉર્દૂમાં શપથ લીધા હતા. પરંતુ શપથ લીધા બાદ તેમણે સદનની અંદર જ ‘જય ભીમ, જય મિમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા હતા.
ઓવૈસેના સૂત્રોચ્ચાર બાદ ઘણા સાંસદોએ હંગામો મચાવ્યો હતો. ઓવૈસીએ સદનમાં જય પેલેસ્ટાઈન નારો લગાવતા તેમની વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને એક પોસ્ટમાં લખ્યું છે કે, રાષ્ટ્રપતિ સમક્ષ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ બંધારણની કલમ 102 અને 103 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સંસદની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે.
અસદુદ્દીન ઔવેસીના ‘જય પેલેસ્ટાઈન’ના નારા પર ભાજપે નારાજગી દર્શાવી છે. ભાજપના નેતાઓએ આની સખત નિંદા કરી રહ્યા છે. જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં ઉચ્ચારેલો ‘જય પેલેસ્ટાઈન’નો નારા ખોટો છે. આ ગૃહના નિયમોની વિરુદ્ધ છે. તેઓ ભારતમાં રહેતા હોવા છતાં ‘ભારત માતા કી જય’ બોલતા નથી.

 

Tags: indiaowaisi says jay palestinetalking oath in parliament
Previous Post

ઓમ બિરલા ફરી લોકસભાના સ્પીકર બન્યા:ધ્વનિ મતથી જ લેવાયો નિર્ણય

Next Post

પુર સહિતની કુદરતી આપત્તિને પહોંચી વળવા ભાવનગરમાં NDRFની ટીમનું આગમન

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
પુર સહિતની કુદરતી આપત્તિને પહોંચી વળવા ભાવનગરમાં NDRFની ટીમનું આગમન

પુર સહિતની કુદરતી આપત્તિને પહોંચી વળવા ભાવનગરમાં NDRFની ટીમનું આગમન

ભાવનગર જિલ્લામાં પાણી પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં પાણી પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.