Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકાર પ્રજ્ઞાચક્ષુઓને નોકરી દે : સુપ્રીમ

દિવ્યાંગજનના કાયદાની જોગવાઇનો અમલ ન કરવા બદલ ટોચની કોર્ટે સરકારની ટીકા કરી

dharmendravaghela by dharmendravaghela
2024-07-11 12:02:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે દિવ્યાંગજન અધિનિયમની જોગવાઇઓને લાગુ કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. ટોચની અદાલતે સિવિલ સર્વિસની પરીક્ષામાં સફળ થયેલા 11 પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારને ત્રણ મહિનાની અંદર નોકરી આપવાનો આદેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ અભય ઓકા અને પંકજ મિત્તલની ખંડપીઠે 100 ટકા દૃષ્ટિબાધિત પંકજ શ્રીવાસ્તવ સંબંધીત મામલામાં કેન્દ્ર સરકારની અપીલ પર આ આદેશ જારી કર્યો હતો.
હકીકતમાં પંકજ શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તેમને નોકરીમાં નિયુક્તિ આપવાનો સરકારે ઇન્કાર કરી દીધો હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 1996થી 2009 સુધી દિવ્યાંગજનોના કાયદા હેઠળ ‘અનામત’ની જોગવાઇ અમલી કરી નહોતી.
પંકજે ખાલી પડેલી જગ્યાઓ પર આ કાયદાની જોગવાઇ હેઠળ પોતાની નિયુક્તિ નહીં કરવાના ફેંસલાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પંકજ શ્રીવાસ્તવ ઉપરાંત, 2008ની પરીક્ષામાં સફળતા મેળવી હતી, તેવા અન્ય 10 ઉમેદવારની પણ નિયુક્તિ કરવાનો સરકારને નિર્દેશ આપ્યો હતો.

Tags: blind jobindiapankaj shrivastavsupreme courtupsc
Previous Post

દેશમાં ચોમાસું બન્યું આફત, 182નાં મોત

Next Post

ભાવનગરના કુંભારવાડા માઢીયારોડ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવનગરના કુંભારવાડા માઢીયારોડ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના કુંભારવાડા માઢીયારોડ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

રાજકોટના મનસુખ રાઠોડના વાણીવિલાસના વિરોધમાં ભાવનગરમાં દેવીપૂજક સમાજ દ્વારા આવેદન

રાજકોટના મનસુખ રાઠોડના વાણીવિલાસના વિરોધમાં ભાવનગરમાં દેવીપૂજક સમાજ દ્વારા આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.